હીરા વેપારી નીરવ મોદી કેસમાં તપાસ એજન્સીઓ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. આજે સવારે સીબીઆઈએ મુંબઈની બ્રેડી હાઉસ બ્રાન્ચ જ્યાંથી આ મહાકૌભાંડ થયું હતું તેને સીલ કરી દેવામાં આવી છે. સીબીઆઈ તરફથી બેન્કની બહાર નોટિસ ચોંટાડી દેવામાં આવી છે. તેના પર લખ્યું છે કે, આ બ્રાન્ચને નીરવ મોદી એલઓયુ કેસના કારણે સીલ કરવામાં આવી છે. હવે આ બ્રાન્સમાં હાલ કોઈ કામકાજ થશે નહીં, આ ઉપરાંત પીએનબીના કર્મચારીઓના પ્રવેશ ઉપર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.
Trending
- ફેશન વીકના છેલ્લા દિવસે સોનાક્ષી સિન્હા છવાઈ
- T20 World Cup : શાનદાર સ્ટાઈલમાં લોન્ચ થઈ ટીમ ઈન્ડિયાની નવી જર્સી, જુઓ વિડીયો
- ગોલ્ડન આઉટફિટમાં રાજકુમારી જેવી લાગી જાહ્નવી કપૂર
- લાલ બત્તી સમાન કિસ્સો, ક્રિકેટ રમતા બાળક સાથે એવું થયું કે જાણીને ચોંકી જશો
- રાજકોટ : ઈન્દીરાનગરમાં ઘર નજીક બેસવા બાબતે ઠપકો આપતાં બે શખસોએ આધેડને છરી ઝીંકી
- રાજકોટ : પોલીસમેનના માતા-પિતાને વખ ઘોળવા મજબુર કરનાર વ્યાજંકવાદીની ધરપકડ
- રાજકોટ જિલ્લા પંચાયતમાં ભાડે મુકાવી દેવાની લાલચ આપી રેલનગરના પ્રૌઢ સાથે કારની છેતરપિંડી
- ધ્રોલ : જુની કુમાર છાત્રાલયની જર્જરીત દિવાલ પડતા 2 બાળકો દટાયા