Abtak Media Google News

ગુરૂનાનક પ્રકાશ ઉત્સવના નામે ઉજવાતા તહેવાર ગુરૂનાનક સાહેબની ૫૫૦મી જન્મજયંતિ નિમિતે દેશભરના શિખ ધર્મના લોકો દ્વારા ઉજવણી કરવામાં આવે છે.2 87 ત્યારે શહેરના ગુરુદ્વારા ખાતે પણ વિશેષ શણગાર અને શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.3 61શીખના પવિત્ર તહેવાર નિમિતે આજે ઠેર-ઠેર સ્થળોએ ભાવપૂર્વક ‘ ગુરૂ કા લંગર’ જમાડવામાં આવશે ત્યારે ગુરૂદ્વારા ખાતે પણ ભકતોની ભારે ભીડ જોવા મળી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.