ગુરૂનાનક પ્રકાશ ઉત્સવના નામે ઉજવાતા તહેવાર ગુરૂનાનક સાહેબની ૫૫૦મી જન્મજયંતિ નિમિતે દેશભરના શિખ ધર્મના લોકો દ્વારા ઉજવણી કરવામાં આવે છે. ત્યારે શહેરના ગુરુદ્વારા ખાતે પણ વિશેષ શણગાર અને શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.શીખના પવિત્ર તહેવાર નિમિતે આજે ઠેર-ઠેર સ્થળોએ ભાવપૂર્વક ‘ ગુરૂ કા લંગર’ જમાડવામાં આવશે ત્યારે ગુરૂદ્વારા ખાતે પણ ભકતોની ભારે ભીડ જોવા મળી હતી.
Trending
- આ 5 હિલ સ્ટેશનો પરીવાર સાથે ફરવા માટે બેસ્ટ છે….
- રાહુલ ગાંધીએ અમેઠીને બદલે રાયબરેલી સીટ કેમ પસંદ કરી?
- પિતરાઈ ભાઈ-બહેને લગ્નની જીદ્દ કરતા મેન્ટલ કાઉન્સિલિંગની હિમાયત કરતી હાઇકોર્ટ
- હેલ્થ ઈન્સ્યોરન્સ લેતા પહેલા જાણી લેજો આ નિયમ , નહીંતર પસ્તાવાનો આવી શકે છે વારો !
- નખત્રાણાના પ્રેમી યુગલનો રાજકોટના પોલીસ મથકમાં બ્લેડના છરકા મારી આપઘાતનો પ્રયાસ : પ્રેમિકાનું મોત
- મતદાતાઓને મતદાન કરી લોકશાહી પર્વની ઉજવણી કરવાની અપીલ કરતા જે.જે.પટેલ
- અંતિમ દિવસોમાં ભાજપ – કોંગ્રેસના નેતાઓનો ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર
- Elvish Yadav પર EDએ મની લોન્ડરિંગ કેસમાં FIR નોંધી