Abtak Media Google News

દામનગર ના દહીંથરા ખાતે આગામી ત્રણ જુલાઈ નારોજ અલખઘણી ગૌ સેવા ગોવિંદ ભગત ટ્રસ્ટ સંચાલિત ભગવાન શ્રી મહાવીર સ્વામી જેન પાંજરાપોળ માં વિવિધ સંકુલો નું લોકાર્પણ અને સત્કાર સમારોહ યોજાશે   

બિનવારસી પીડિત અબોલ જીવો પશુ પક્ષી ની સેવા સારવાર અને નિભાવ કરતી સંસ્થા માં દાતા ઓ ના આર્થિક થી નવનિર્મિત સંકુલો સહિત પશુ એમ્બ્યુલન્સ ચબૂતરા અવેડા ગોડાઉન પરબ ઓવરહેડ વર્મિકમ્પોસ્ટ કમ્પાઉન્ડ વોલ ૧૨ વિધા જમીન અને તારફેન્સીગ પશુ હોસ્પિટલ વિવિધ વોર્ડ ઓપરેશન વિભાગ સહિત ની સુવિધા ઓ નું દાતા ઓ ના વરદ હસ્તે લોકાર્પણ થશે પાંચો કરતા વધુ બીમાર અબોલ જીવો ની સેબ કરતી સંસ્થા અલખઘણી ગૌશાળા ભગવાન શ્રી મહાવીર સ્વામી જેન પાંજરાપોળ માં લોકાર્પણ સત્કાર સમારોહ ના મુખ્ય દાતા ડાયમંડ કિંગ ઓશિયા જેમ્સ પ્રા લી ના જેન વણિક ધાનેરા વાસી પ્રકાશભાઈ સૂરજમલ ગાંધી પરિવાર દ્વારા પશુ એમ્બ્યુલન્સ અર્પણ કરાશે બિલ્ડર્સ એસોસીએશન ઓફ ઇન્ડિયા નેશનલ હાઇવે કમિટી મેમ્બર પટેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ના અરવિંદભાઇ વાવીયા દ્વારા જનરલ વોર્ડ અર્પણ કરાશે મીટીંગ હોલ અને રસોઈ ધર શિવધારા ગ્રુપ સોમજીભાઈ ઢોલરિયા ના હસ્તે અર્પણ કરાશે બાર વિધા જમીન તારફેન્સીગ ઓવરહેડ સહિત સુવિધા સભર સંકુલ સરદાર ગૌ સેવા ધૂન મંડળ અવેડા અબુતરા સહિત મોટી સુવિધા ઓ વિવિધ ગોડાઉનો સહિત દાતા શ્રી સંસ્થા સનાતન ધૂન મંડળ ઢસા  ગામ સુરત  સૂર્યમુખી ધૂન મંડળ દામનગર સુરત અલખઘણી ગૌ સેવા ધૂન મંડળ સુરત દામનગર સહિત અનેકો નામી અનામી દાતા ઓ દ્વારા નવનિર્મિત સુવિધા સભર ભવનો ના ભવ્ય લોકાર્પણ એવમ સત્કાર સમારોહ ની સુંદર તૈયારી કરતી દહીંથરા ગૌશાળા માં આગામી તા૩/૭/ ને મંગળવારે જીવદયા ને પરોપકાર ના કાર્ય કરતા અનેકો મહાનુભવો ની ઉપસ્થિતિ માં અબોલ જીવો માટે ઉતમોતમ સુવિધા ઓ નું લોકાર્પણ એવમ સત્કાર સમારોહ યોજાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.