Abtak Media Google News

માર્કેટ યાર્ડ રાજુલામાં બે દિવસ માટે મગફળી ની હરરાજી બંધ રહેવા અંગ રાખવાનો નિર્ણય લેવાયો છે.

ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ રાજુલા માં તા.૬ તથા તા.૭/૧૧/૨૦૨૦ બે દિવસ માટે મગફળીની હરરાજી બંધ રહેશે. માર્કેટયાર્ડ રાજુલામાં મગફળી ની આવક વધારે પ્રમાણમાં થતી હોય અને  જગ્યા ન હોવાથી ફકત બે દિવસ  મગફળીની હરાજી નું કામકાજ બંધ રહેશે. તેમજ સરકાર  દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી તથા અન્ય જણસી ની હરાજી નું કામકાજ ચાલુ રહેશે. જે બાબતની દરેક ખેડૂત ભાઈઓને નોંધ લેવા યાદીમાં જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.