Abtak Media Google News

આજે સંથારાનો 10મો દિવસ

ગોંડલ સંપ્રદાયના તપસમ્રાટ પૂ. રતિલાલજી મ.સા.ના સુશિષ્ય સાધક ગુરૂદેવ પૂ. હસમુખ મુનિ મ.સા.ની સાધનાભૂમિ અનકાઈમાં પૂ.મૂકતલીલમ પરિવારના પૂ. કિરણબાઈ મ.સ.ના સાંનિધ્યે પૂ.ચેતનમૂનિ મ.સા.ના શુભાશીષે મૂળ રાજકોટના પૂ. રક્ષિતાબાઈ મહાસતીજીએ આજીવન સંથારાની મનોભાવના વ્યકત કરતા 29 ઉપવાસમાં આજે તા.30ના સંથારાનો 10મો દિવસ છે. સાતાપૂર્વક આરાધના થઈ રહેલછે. ગોંડલ ગચ્છ શિરોમણી પૂ. જશરાજજી મ.સા.એ મહાપરાક્રમની અનુમોદના કરેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.