Abtak Media Google News

ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા શંકરસિંહ વાઘેલાએ ત્રીજું નેત્ર ખોલી કોંગ્રેસને મુક્ત કરી ત્યાર પછીની પ્રવાહી બનેલી ગુજરાત કોંગ્રેસના નેતાઓ રાતોરાત હાઇકમાન્ડના શરણે પહોંચ્યા હતા. આજે રાહુલ ગાંધીએ ગુજરાત કોંગ્રેસના નેતાઓની બેઠક યોજાઇ હતી.

Advertisement

આ બેઠકમાં અહેમદ પટેલ, અશોક ગેહલોત,ભરતસિંહ સોલંકી, અર્જુન મોઢવાડીયા, જગદીશ ઠાકોર અને અન્ય ઓબીસી નેતાઓ ઉપસ્થિત રહ્યા છે. આ મીટીંગમાં આગામી ચુંટણીને લઇને ચર્ચા કરવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.