રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત પ્રદ્યુમન પાર્ક ઝૂમાં આજે વહેલી સવારે એકાએક સિંહ પાંજરાની બહાર નીકળી જતાં અફડાતફડી મચી જવા પામી હતી અને અધિકારીઓના જીવ તાળવે ચોંટી ગયા હતાં. જો કે થોડો સમય બાદ એકાએક સિંહ પોતાની રીતે જ પોતાના પાંજરામાં ચાલ્યો જતાં ફરી પાંજરાને તાળુ મારી દેવામાં આવ્યું હતું. દરમિયાન આ અંગે ઝૂ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.હિરપરાનો સંપર્ક સાધતાં તેમણે આવી ઘટના બન્યાને સત્તાવાર સમર્થન આપ્યું હતું અને જણાવ્યું હતું કે હવે પરિસ્થિતિ થાળે પડી ગઈ છે અને સિંહ ફરી પાંજરામાં આવી ગયો છે
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને લોન વગેરે બાબતનું ટેન્શન રહેતું જોવા મળે અને પૂજા પાઠથી બળ મળી રહેશે
- 115 વર્ષ પહેલાં ગાયબ થયેલું શ્રાપિત જહાજની તસવીરો જોઈ ડરી જશો
- પત્ની સાથે અનૈતિક સંબંધનો બદલો લેવા ફિલ્મી ઢબે પાર્સલમાં દેશી બોમ્બ મોકલ્યાનો ઘટસ્ફોટ
- વધુ એક કસ્ટોડિયલ ડેથ? : કુવાડવા પોલીસના મારથી વૃદ્ધ મોતને ભેંટ્યાનો પરિજનોનો આક્ષેપ
- અદાણીની 6 કંપનીઓને સેબીની કારણદર્શક નોટિસ
- પ્રચાર પડઘમ રવિવારે સાંજે 6 વાગ્યાથી થશે શાંત
- રાજકોટ RTOનો ‘નિયમતોડ’ લોકોને એપ્રિલ માસમાં અડધા કરોડનો ‘ચાંદલો’
- પુરૂષો આવેગીક રીતે સ્ત્રીઓની તુલનામાં ઓછા પરિપક્વ: સર્વે