Abtak Media Google News

સમાજની દિકરીઓમાં શિક્ષણની ટકાવારી વધારવાનો ઉદ્દેશ

રાજકોટમાં જય વડવાળા ફાઉન્ડેશન દ્વારા તાજેતરમાં રબારી સમાજની દિકરીઓ માટે ક્ધયા છાત્રાલયનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું. રબારી સમાજની દિકરીઓમાં શિક્ષણનીટકાવારી વધારવાના ઉદ્દેશથી આ છાત્રાલય તૈયાર કરવામાં આવશે.

દિકરીઓ માટે ક્ધયા છાત્રાલયનું તાજેતરમાં ભવ્ય ખાતમુહુર્ત કરવામાં આવ્યુઁ હતું. જય વડવાળા ફાઉન્ડેશન દ્વારા પ થી 1ર સુધીનું ભણવાની સુવિધા હશે રબારી સમાજ દિકરીઓમાં શિક્ષણની ટકાવારી વધારવા માટે તથા માલધારી સમાજ અને જય વડવાળા  ક્ધયા છાત્રાલય દ્વારા આગામી એક વર્ષમાં તૈયાર થઇ શકે તેમ છે.

હાલ આ છાત્રાલય છેલ્લા એક વર્ષથી ભાડાના કેમ્પમાં ચાલે છે. આ પ્રસંગે વડવાળા મંદિરના બાપુ મુકુંદરાયબાપુ દુધરેજ જલારામ મિેંદરના માગનીરમબાપુ વિક્રમ ભુવજી અમદાવાદ  જગદીશભાઇ મોરી, જગદીશભાઇ રાઠોડ, કેતનભાઇ શાંતિભાઇ, બીજલભાઇ નાયબ મામલતદાર પીએસઆઇ રાગીયા વિભભાઇ, વિરમભાઇ વિપુલભાઇ હડવેર ખાજાના ઉ5સ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.