પુલવામા ત્રાસવાદી હુમલામાં દેશના અનેક જવાનોની શહિદી બાદ સમગ્ર ભારતમાં ત્રાસવાદીઓ સામે આક્રોશ અને ક્રોધ જોવા મળ્યો અને આ હુમલાના વિરોધમાં ઠેર-ઠેર અંજલી આપવામાં આવી ત્યારે જસદણની સાંકડી શેરી વ્હોરા વાડમાં રહેઠાણ અને મેઈન બજારમાં દુકાન ધરાવતા ગોપાલ ભાડલીયાના પરિવારે શહીદોને અનોખી અંજલી પાઠવી દેશપ્રેમ વ્યકત કર્યો હતો. ગોપાલે શહિદોના આત્માને સદગતી મળે એવા પ્રેરક કાર્ય કરી પોતાના રહેઠાણમાં જ રામધુનનો કાર્યક્રમ યોજી આ ઘટનાની યાદ આપી ઉપસ્થિતિના હૃદય ભીંજવી નાખયા હતા.
Trending
- વ્યક્તિના મૃત્યુના સાચા કારણો જાણવા માટે કરવામાં આવતી પ્રક્રિયા: પોસ્ટ મોર્ટમ
- સલમાન ખાન હાઉસ ફાયરિંગ કેસના આરોપીએ કરી આત્મહત્યા
- રાજસ્થાનમાં આવેલું એવું ગામ જ્યાં લોકો રાતો રાત રહસ્યમય રીતે થાય છે ગાયબ
- હિન્દુ લગ્ન પર સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય…
- ChatGpt અને Nothingની જુગલબંધી AI જગતને હચમચાવસે…
- કોવિશિલ્ડ અંગે સુપ્રીમ કોર્ટમાં અરજીકર્તાએ શું માંગ કરી?
- GST Collection : GST કલેક્શને તમામ રેકોર્ડ તોડ્યા
- સુરત : 100 જેટલા કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા