ઉના તાલુકાના ચાંચકવડ ગામે સરકારી શાળાની પાછળની બાજુ સર્વે નં. ૮૩/૨ સરકારીમાં કાયદેસરના નામે બિન કાયદેસર ખનીજ ખનન થતુ હોવાની સચોટ બાતમી મળતા ઉના પોલીસ દ્વારા તપાસ થતા એક ટ્રક અને એક ટ્રેકટર ઉના પોલીસને નજરે આવતા ગીર સોમનાથ ખાણ ખનીજને જાણ કરેલ જેમાં લાખો રૂપીયાની ખનીજ ચોરી સામે આવાની સંભાવના છે.જે લીઝ હોલ્ડર કાળારામ બારૈયા હાલ હયાત ન હોવાથી તેમના પુત્ર ઉપર તેમજ હાલ ખાણ સંભાળનાર દિલીપ ચૌહાણ રહે. ભીમપરા ઉનાના સિર પર આવવાની સંભાવના છે. જયારે હવે ગીર સોમનાથ ખાણ ખનીજ વિભાગ દ્વારા તપાસ થશે એની રાહમાં લોકોની રાહ છે.
Trending
- પેડિક્યોરથી પણ પગની ટેનિંગ દૂર નથી થતી, તો એકવાર આ ઘરેલું ટીપ્સ ટ્રાઈ કરો
- બાળકોને આ હેલ્ધી ફૂડ ખવડાવી રહ્યા છો..!
- શેરબજારમાં જોવા મળ્યો બમ્પર ઉછાળો
- આ સમુદ્ર કિનારો છે નર્કનો પ્રવેશદ્વાર
- પરફ્યુમની સુગંધ રહેશે આખો દિવસ, અજમાવો આ ટ્રિક
- આખરે નામ જાહેર…રાહુલ ગાંધી રાયબરેલીથી જ્યારે કિશોરી લાલ શર્મા અમેઠીથી મેદાને ઉતર્યા
- શુક્રવારે આ દેવીની પૂજા કરી, ધન, સંપત્તિ અને પ્રેમનું વરદાન મેળવો
- જીભ પર થતાં સફેદ ડાઘ ખતરાની નિશાની સમાન છે, ભૂલથી પણ આવગણશો નહીં…