સીવીલ હોસ્૫િટલ ચોક, બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમાની તદન નજીક ટ્રાયેન્ગ્યુલર ઓવરબ્રીજ બનાવવાની તજવીજ મહાનગરપાલિકાના વર્તમાન શાસકો દ્વારા થઇ રહી છે. જેનો રીપબ્લીકન પાર્ટી ઓફ ઇન્ડીયા રાજકોટ શહેર પ્રમુખ દરજજે પ્રબુઘ્ધ નાગરીક સખખ વાંધો દર્શાવાયો છે.આ પુલને ખટારા સ્ટેન્ડથી કોર્ટ વાળા રસ્તે શાશ માર્કેટ થઇ નાગરીક બેંક તથા રેલવે પોસ્ટ ઓફીસથી દરગાહ તરફ જવાના રસ્તે, આઇ.પી. મીશન સ્કુલ વાળા ચોકથી સોની બજારના ઢાળીયા તરફ તથા રેલવે હોસ્પિટલના દરવાજા સુધી જામનગર રોડ તરફ જો ફોરલેન ફલાય ઓવરબ્રીજ કરવામાં આવે તો ટ્રાફીક સમસ્યા ઘણી હળવી થશે તેવી માંગ કરાઇ છે.
Trending
- બ્લુ અનારકલીમાં હીરામંડીની અદિતિ રાવ હૈદરી કઈક આ રીતે નઝર આવી
- લાલ સાડી અને સ્ટાઈલિશ બ્લાઉઝમાં રવીના ટંડન સુપર હોટ લાગી
- Upcoming Cars in May : ભારતીય બજારમાં મે મહિનામાં આ ત્રણ નવી કાર ધૂમ મચાવવા આવી રહી છે
- સંબંધ બાંધવાની યોગ્ય ઉંમર જાણી લો નહિતર તમને પણ પસ્તાવો થશે…
- T20 World Cup 2024 : T20 વર્લ્ડ કપ માટે ભારતની ટીમ માટે આ 15 ખેલાડીઓ છે દાવેદાર
- વર્ધમાન મહાવીર મેડિકલ કોલેજ ખાતે ભગવાન મહાવીર જન્મ કલ્યાણક મહોત્સવનું આયોજન
- અમેઠીથી ભાજપના ઉમેદવાર તરીકે સ્મૃતિ ઈરાનીએ ઉમેદવારી નોંધાવી
- ઉનાળામાં પણ મચ્છરો છે મક્કમ: રોગચાળો અડીખમ