Abtak Media Google News

અમરનાથ યાત્રા માટે આજે એટલે કે શુક્રવારે 5,395 શ્રધ્ધાળુઓ આવ્યાં હતા અને રવાના થયા. આ વર્ષે એક જૂલાઈથી યાત્રા શરૂ થયા પછી અત્યાર સુધીમાં 1.44 લાખ શ્રધ્ધાળુઓ સમુદ્ર તટથી 3,888 મીટર ઉંચા આવેલા બાબા બર્ફાનીનાં દર્શન કરવા માટે આવી ચૂક્યા છે.

Advertisement

1 જૂલાઈએ યાત્રા શરૂ થયા બાદ અત્યાર સુધીમાં 11 દિવસોમાં 1,44,058 શ્રધ્ધાળુઓ પવિત્ર શિવલીંગના દર્શન કરવા માટે આવી ગયાં છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.