કહેવાતી ગરીબોની કસ્તુરી લાલ ડુંગળી નું સૌરાષ્ટ્રભરમાં વ્યાપક પ્રમાણમાં ઉત્પાદન થયું છે. ગોંડલ માર્કેટિંગ યાર્ડ લાલ ડુંગળીની મબલખ આવક થી અનેકવાર ઉભરાઈ ચૂક્યું છે ત્યારે ગોંડલ થી બિહાર પુરનીયા ખાતે રૂપિયા સવા કરોડની કિંમતની આશરે 1000 ટન ડુંગળીના જથ્થા ને ટ્રેન મારફતે રવાના કરવામાં આવ્યો હતો. આ તકે માર્કેટીંગ યાર્ડના ચેરમેન ગોપાલભાઈ શિંગાળા વાઇસ ચેરમેન કનકસિંહ જાડેજા ગણેશસિંહ જયરાજસિંહ જાડેજા, વલ્લભભાઈ કેવિન ટ્રેડિંગ વાળા, શિરીષભાઈ જોશી તેમજ રેલવે અધિકારીઓ હાજર રહ્યા હતા અને ડુંગળી ના જથ્થાને રવાના કરાયો હતો
Trending
- પુષ્પા 2 નું પહેલું ગીત ‘પુષ્પા પુષ્પા’થયું રિલીઝ
- TMKOCના સોઢીના ગાયબ થવા પર નિર્માતા અસિત મોદીએ કઈક આવું કહ્યું….
- જામનગર: મહિલાઓ દ્વારા મહેંદીના માધ્યમથી મતદાન જાગૃતિનો પ્રયાસ
- અખાત્રીજ પર આ વખતે લગ્નના ઢોલ નહીં ઢબૂકે
- ઈન્ડિયન આર્મીમાં 1.5 લાખથી પણ વધુ પગાર સાથે ઓફિસર બનવાની સુવર્ણ તક
- 16 વર્ષીય સગીરાને લગ્નની લાલચ આપી પાડોશમાં રહેતા તરૂણે દુષ્કર્મ આચર્યું
- પૂછ્યા વગર કેમ મંદિરે ગઇ….તેમ કહી પત્ની અને સસરા પર છરી વડે હુમલો
- સ્માર્ટફોનની દુનિયામાં ભારત ચીનને પાછળ છોડી દેશે