Abtak Media Google News

ભચાઉ નગરપાલિકા દ્વારા નિર્મિત ત્યાગ શૌર્ય અને બલિદાનના પ્રતીક એવા વીર આહીર દેવાયત બોદરજીની મૂર્તિનું અનાવરણ મંત્રી વાસણભાઇ આહીર, ધારાસભ્ય વિરેન્દ્રસિંહજી જાડેજા તેમજ ભચાઉ નગરપતિ કુલદીપસિંહજી જાડેજાના હસ્તે કરવામાં આવ્યું.

આહીર સમાજ દ્વારા પ્રમુખ કુલદીપસિંહજીનું વિશેષ સન્માન કરવામાં આવ્યું. જેમાં વિશેષ ઉપસ્થિત ધર્મેન્દ્રસિંહજી જાડેજા, હમીરજી સોઢા, ભરતસિંહ જાડેજા, ઉમિયાશંકર જોષી, વાઘજીભાઇ છાંગા, ગોપાલભાઇ આહીર, પાંચાભાઇ આહીર, ઘનાભાઇ આહીર, લાલજીભાઇ ચાવડા, નામેરિભાઇ ઢીલા, પરબતભાઇ ચાવડા, રણછોડભાઇ આહીર, શંકરભાઇ આહીર, જયેશભાઇ આહીર, તેમજ આહીર સમાજના આગેવાનો તથા શહેરના અગ્રણીઓ અને ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.