Abtak Media Google News

વારાહી ખાતે બ્રહ્મ સમાજના નાગરિકો પર થઈ રહેલા અત્યાચારોને લઈને પરશુરામ સેના સુરેન્દ્રનગર દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. બ્રહ્મ સમાજ પર થઈ રહેલા અત્યાચારોને લઈને સુરેન્દ્રનગર ક્ષત્રિય સમાજ, વિશ્ર્વ હિન્દુ પરીષદ, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરીષદ, બજરંગ દળ, ઠાકોર સેના, ભરવાડ સમાજ, રબારી સમાજ સહિતના સંગઠનો સાથે જોડાયા હતા. અસામાજિક તત્વો દ્વારા કરતા કૃત્યો સામે કડક અને શિક્ષાત્મક કાર્યવાહી થાય તેવી લાગણી અને માંગણી કરી હતી.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.