વારાહી ખાતે બ્રહ્મ સમાજના નાગરિકો પર થઈ રહેલા અત્યાચારોને લઈને પરશુરામ સેના સુરેન્દ્રનગર દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. બ્રહ્મ સમાજ પર થઈ રહેલા અત્યાચારોને લઈને સુરેન્દ્રનગર ક્ષત્રિય સમાજ, વિશ્ર્વ હિન્દુ પરીષદ, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરીષદ, બજરંગ દળ, ઠાકોર સેના, ભરવાડ સમાજ, રબારી સમાજ સહિતના સંગઠનો સાથે જોડાયા હતા. અસામાજિક તત્વો દ્વારા કરતા કૃત્યો સામે કડક અને શિક્ષાત્મક કાર્યવાહી થાય તેવી લાગણી અને માંગણી કરી હતી.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકો ઉતાવળે કાર્ય નહિ કરી શકો ધીમી પ્રગતિ જોવા મળે,કામકાજમાં સફળતા મળે.
- ટ્રાફિકથી ધમધમતા સર્કલો પરના હોર્ડિંગ્સની મજબૂતી ખૂદ કોર્પોરેશન ચકાસશે
- જીવન જીવવાની જડીબુટ્ટી સમા ભગવદ્ ગીતાના ક્યાં છે 5 મહત્ત્વના શ્ર્લોક
- ઉનાળુ વેકેશનના ચાર રવિવાર રેસકોર્સમાં જામશે fun street નો જલશો
- નવી પેઢીની સંગાથે સોનાના ઘરેણા બનાવવાની પરંપરાગત કારીગીરીને કરાશે ઉજાગર
- ચકચારી રવની ડબલ મર્ડર કેસના તમામ આરોપીઓની ધરપકડ
- ભારત ચંદ્ર ઉપર પહોંચી ગયું અને પાકિસ્તાનમાં બાળકો ગટરમાં પડીને મરી રહ્યા છે
- સોડા એશનું ઉત્પાદન કરતા ટાટા કેમિકલ અને જીએચસીએલની માઠી