Browsing: AyambilOli

ભગવાન મહાવીર જન્મ કલ્યાણક મહોત્સવ 21 ના ઉજવાશે: ભાવિકો જ્ઞાન, દર્શન, ચરિત્ર અને તપ સહિત નવ દિવસ નવપદની આરાધના કરશે ચૈત્ર માસની ઓળીનો પ્રારંભ 15-4 ના…

શેઠ ઉપાશ્રયના આંગણે પ્રાણ રતી હસુ ના આજ્ઞાવર્તી પૂજ્ય કિરણભાઈ માં સતી તથા જાગૃતિ મહા સતી ની નિશ્રામાં ચૈત્ર માસ આયબીલ ઓળીનું આયોજન કરવામાં આવ્યું છે…

ચૈત્ર માસની આયંબિલ ઓળીનો મંગળવારથી પ્રારંભ ચૈત્ર માસની ઓળી પ્રારંભ 28/3/2023,ચૈત્ર સુદ સાતમ , મહાવીર જન્મ કલ્યાણક મહોત્સવ : ચૈત્ર સુદ તેરસ 3/4/2023  આયંબિલ ઓળી પૂર્ણાહૂતિ…