ખેડુતહીતલક્ષી મહત્વનો નિર્ણયથી પશુપાલકોમાં આનંદો સાબરકાંઠા અને અરવલ્લી જીલ્લાના સાડા ત્રણ લાખ જેટલા પશુપાલકો ની આર્થિક કરોડરજ્જુ સમાન ગણાતી એવી સાબર ડેરીના નિયામક મંડળ દ્વારા પશુપાલકોના…
Board
નવીન શૈક્ષણિક સત્ર શરૂ થાય તે પહેલાં જ શાળાઓની માંગણી મુજબ ધોરણ 1 થી 12ના પુસ્તક વિતરણની કામગીરી 100 ટકા પૂર્ણ અંદાજે 4.5 કરોડથી વધુ પાઠ્યપુસ્તકો…
વકફ બોર્ડ હેઠળની મિલકતોનું GPS મેપિંગ, સર્વે અને ડિજિટલાઇઝેશન માટે કાયદા મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે રૂ. 6 કરોડની ગ્રાન્ટ ફાળવણી કરાઇ વકફ બોર્ડ હસ્તકની મિલકતોના સર્વે,…
સારૂ એ તમારૂં નબળું એ બોર્ડનું!!! રાજ્યના 13 હજારથી વધુ વિદ્યાર્થીઓ પાસ થયા હોવા છતાં પરિણામ સુધારવા માટે ફરી પરીક્ષા આપશે:રાજ્યમાં 68 જેટલા ઝોનના 112 કેન્દ્રોમાં…
અનેક નદી નાળાઓમાં પુર આવ્યા: ખેડુતો ખુશખુશાલ જામનગર શહેર અને જિલ્લામાં રવિવારે મેઘરાજાનો બીજો રાઉન્ડ શરૂ થયો છે, અને બપોરે બે વાગ્યાથી જિલ્લાભરમાં હવામાનમાં પલટો આવ્યો…
પરીક્ષાર્થીઓ સુમેળભર્યા વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે રીતનું સુચારૂં આયોજન કરવાં નિવાસી અધિક કલેકટરની સૂચના ભાવનગર જિલ્લામાં ૨૩ જૂનથી ૦૩ જુલાઈ, ૨૦૨૫ દરમિયાન પૂરક પરીક્ષા યોજાશે…
એર ઇન્ડિયા અને તેની પેટાકંપની એર ઇન્ડિયા એક્સપ્રેસે એક મોટી જાહેરાત કરી છે. હવેથી, ફ્લાઇટ નંબર 171નો ઉપયોગ બંધ કરવામાં આવશે. અમદાવાદથી લંડન જતી ફ્લાઇટ AI-171…
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના પીઢ નેતા વિજયભાઈ રૂપાણીના દુઃખદ નિધનના પગલે રાજકોટમાં શોકનો માહોલ છવાયો છે. આ દુઃખદ સમાચાર બાદ, સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે એક…
ગુજરાતના અમદાવાદમાં એક મોટી દુર્ઘટના સામે આવી છે. અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ દુર્ઘટનાનો ભોગ બની હતી. પ્રાથમિક…
રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ગ્રામ પંચાયતોની સામાન્ય/મધ્યસત્ર/પેટા ચૂંટણીઓ-૨૦૨૫નો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. આ અંતર્ગત, ભાવનગર જિલ્લાની કુલ ૪૬૬ ગ્રામ પંચાયતોમાં સામાન્ય/વિભાજન/મધ્યસત્ર/પેટા ચૂંટણીઓ યોજાશે, જેનું મતદાન…