Browsing: botad

પૂ. મહંત સ્વામી મહારાજના હસ્તે હજારો હરિભક્તો રંગાવા ઊમટ્યા: પાણીને બદલે પુષ્પોની વૃષ્ટિ દ્વારા પાણીના બચાવનું પ્રેરક ઉદાહરણ ૫૦ હજારથી વધુ હરિભક્તો અને ૭૦૦થી વધુ સંતો…

દશ હજાર સ્વંયસેવકો ખડેપગે: મહિલા સ્વંયસેવકોનું પણ વિશેષ યોગદાન: મહંતસ્વામી મહારાજના સ્વયંસેવકોને આશિર્વાદ તીર્થધામ સારંગપુરમા બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાયના આધ્યાત્મિક વડા પ.પૂ.મહંતસ્વામી મહારાજની નિશ્રામાં વિવિધ કાર્યક્રમોનું આયોજન…

 ગુરૂવારે મહંત સ્વામી મહારાજની ઉપસ્થિતિમાં પુષ્પદોલોત્સવ ભગવાન સ્વામિનારાયણના પદરજથીપાવન થયેલી સારંગપુરએક પ્રાચીન ભૂમિ છે. જ્યાં ભગવાન સ્વામિનારાયણ અને ગુણાતીત સંતોએ ઉત્સવ અને સમૈયા ઉજવીને આ ભૂમિને…

ત્રિદિવસીય સ્વચ્છતા અભિયાનમાં મુખ્ય રસ્તો, નદી, ખુલ્લી ગટરોની સફાઈ કરાઈ તીર્થભૂમિ સારંગપૂરમાં ભગવાન સ્વામિનારાયણના સમયથી ફૂલદોલનો ઉત્સવ ખૂબ જ ભવ્યતા અને દિવ્યતા સાથે ઉજવાતો આવ્યો છે.…

દેશ-વિદેશમાંથી હજારો ભાવિકો ઉમટશે: તડામાર તૈયારીઓ આગામી ૨૧ માર્ચના રોજ તીર્થભૂમિ સારંગપુરમાં આ વર્ષે પણ ફુલડોલ ઉત્સવ ભવ્યતાપૂર્વક ઉજવાશે. તીર્થભૂમિ સારંગપુરમાં ભગવાન સ્વામિનારાયણના સમયથી આ ઉત્સવ…

ગઢડા તાલુકાના ઢસા જંકશન ખાતે  આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નીચે આવેલ ગામો માં ત્રણ શંકાસ્પદ કેસ સ્વાઈન ફુલના જેવા મળેલ જેનાં હિસાબે બોટાદ જીલ્લા આરોગ્ય અધિકારી…

શ્રી આર જે એચ હાઈસ્કૂલ ઢસા જંકશન રાષ્ટ્રીય સેવા યોજના યુનિટનો વાષિક સાત દિવસનોકેમ્પ તારીખ ૧૧.૦૨.૨૦૧૯ થી ૧૭.૦૨.૨૦૧૯ દરમિયાન ખીજડીયા ગામે યોજાયો હતો. જેમાં કુલ ૧૧૦ સ્વયંસેવકોએ…

આરોગ્ય, સ્વૈચ્છિક, સામાજીક, ધાર્મિક અને શૈક્ષણીક જીવદયાની પ્રવૃત્તિઓ કરતી સંસ્થાને ૬૦ લાખથી વધુની રકમના ચેક અર્પણ કરાયા ગઢડા સ્વામી ના પંથક માં દરેક સામાજિક ધાર્મિક શેક્ષણિક…

બોટાદ જીલ્લાના રાણપુર પાસે રાજપરા ગામના પાટીયા પાસે કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ડ્રાઈવર અકસ્માત સ્થળેથી ભાગી ગયો હતો. આ અકસ્માતમાં ૬ મહિનાના…

રમત ગમત ક્ષેત્રે રાજય રાષ્ટ્રીય કક્ષાએ ૨૯૦ મેડલ મેળવવાની સિધ્ધિ બોટાદ દ્વારા શૈક્ષણિક વર્ષ ૨૦૧૮-૧૯ માટે બોટાદ જીલ્લા ની શ્રેષ્ઠ શાળા ની પસંદગી કરવા માટે જુદી-જુદી…