ભરત નાટયમ ,ઓડીસી, કુચીપૂડી, મોહિની અટ્ટમ અને કથ્થક જેવા શાસ્ત્રીય નૃત્યના વિશ્વ વિખ્યાત કલાકારોની પ્રસ્તુતિ માણવાનો અમૂલ્ય અવસર વિશ્વ પ્રસિદ્ધ ઐતિહાસિક મોઢેરા સૂર્યમંદિરના પ્રાંગણમાં ભવ્ય ઉત્તરાર્ધ…
Celebrated
દિવ્યેશ અકબરીના જન્મ દિવસે 700થી વધુ બોટલ રક્ત એકત્રિત : 251 દીકરીઓને કેન્સર વેક્સિન અને મેમોગ્રાફી કેમ્પનો લીધો ભાગ:108 કુપોષિત બાળકોને દત્તક લેવાયા કેબિનેટ મંત્રી મુળુભાઈ…
જામનગર સાયબર ક્રાઇમ સેલની ટીમને સાથે રાખીને શહેરના અલગ અલગ વિસ્તારમાં ૪,૫૦૦ જેટલા પતંગોનું વિતરણ કરાયું સાયબર ક્રાઈમની જાગૃતિ લાવવાના ભાગરૂપે સાઇબર ફ્રોડ થી બચવા ના…
ઊંધિયા શબ્દનો અનુવાદ ‘ઊંધું’ કરવામાં આવે છે. ગુજરાતમાં ઊંધિયાનો સમાવેશ એવી વાનગીઓમાં થાય છે, જે અદભૂત હોય છે અને જેને પીરસવાથી જ મોમાં પાણી આવી જાય…
મકરસંક્રાંતિ એટલે નવા વર્ષનો પહેલો તહેવાર જે ભારતના વિવિધ રાજ્યોમાં ઉજવવામાં આવે છે. પરંતુ દરેક રાજયમાં મકરસંક્રાંતિની ઉજવણી જુદી જુદી રીતે થાય છે. તો આવો જાણીએ…
મકરસંક્રાંતિ એ ભારતનો કૃષિક તહેવાર છે. ભારત અને એશિયાનાં અન્ય દેશોમાં પણ આ દિવસને પાકની લણણી સાથે જોડવામાં આવ્યો છે. સૂર્ય એક રાશીમાંથી બીજી રાશીમાં સ્થાનાંતર કરે તેને સંક્રાંતિ કહે…
મકરસંક્રાંતિ 2025 વાસ્તુ ટિપ્સ: વાસ્તુ શાસ્ત્ર અનુસાર, મકરસંક્રાંતિ પર તલ, ગોળ, ઘઉં, ગંગાજળ અને પીળી વસ્તુઓ ઘરે લાવવાથી સમૃદ્ધિ અને સકારાત્મક ઉર્જા આવે છે. આ દિવસે…
કર્ણપ્રિય સંગીતસંધ્યા, ભવ્ય આતીશબાજી, ચકાચૌંધ લાઈટિંગથી ઝળહળી ઉઠી ચોપાટી નાટક સહિતની પ્રસ્તુતીઓથી વીરરસ, હાસ્યરસ સહિત કળાના નવરસનું પાન કરતા નાગરિકો જિલ્લા વહીવટી તંત્ર, શ્રી સોમનાથ સંસ્કૃત…
સંવેદનશીલ સરકારનો કરૂણાસભર નિર્ણય ઘાયલ પશુઓ માટે સારવાર કેમ્પ રાજ્યભરમાં પ્રાણી કલ્યાણ બોર્ડ દ્વારા આગામી તા. 14 થી 30 જાન્યુઆરી સુધી “પ્રાણી કલ્યાણ પખવાડીયા”ની ઉજવણી કરવામાં…
પ્રસંગે મહાનુભાવો ઉપસ્થિતિ રહી પોષણ ઉત્સવની ઉજવણી કરવામાં આવી ટેક હોમ રાશન અને મીલેટસ અને અન્નમાંથી બનતી પોષ્ટીક વાનગી સ્પર્ધા યોજાઈ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં લોકો રહ્યા…