Celebrated

આંતરરાષ્ટ્રીય સ્વ-સંભાળ દિવસ 2024 : આજે આંતરરાષ્ટ્રીય સ્વ-સંભાળ દિવસ છે, જાણો કે સ્વ-સંભાળ સૌથી વધુ મહત્વની છે ત્યારે આ દિવસ દર વર્ષે આંતરરાષ્ટ્રીય સ્તરે સ્વ-સંભાળનું મહત્વ…

વિશ્વ મગજ દિવસ દર વર્ષે 22 જુલાઈના રોજ ઉજવવામાં આવે છે. વિશ્વભરમાં ઉજવવામાં આવતા આ દિવસનો હેતુ મગજના સ્વાસ્થ્ય અને ન્યુરોલોજીકલ ડિસઓર્ડર વિશે જાગૃતિ વધારવાનો અને…

એ…જી… મને ઝીણો ઝીણો સાદ સંભળાય ગુરૂજી મારા આવે છે… બગદાણા,વિરપુર,સત્તાધાર,પાળીયાદ,પાટડીના ઉદાસી આશ્રમ સહિતના તીર્થધામો ખાતે ગૂરૂપૂર્ણિમાની ઉજવણી થશે અંધારા ઉલેચી જ્ઞાનની  રોશની  આપનાર ગૂરૂજીનું ઋણ …

શિષ્યના અંતરના ઓરડામાં સતગુરૂ જ્ઞાનનું અજવાળુ પાથરે છે શિષ્યને ગાઢ અંધકારમાંથી દિવા ઉજાસ તરફ લઇ જવા માટે ગુરૂ દિવા દાંડીનું કામ કરે છે. ભકતજન કે શિષ્ય…

હિન્દુ, બૌદ્ધ અને જૈન ધર્મમાં ગુરુ પૂર્ણિમાનું વિશેષ મહત્વ છે. આ દિવસ અષાઢ મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે જે વેદ વ્યાસની જન્મજયંતિ પણ છે. મહર્ષિ…

આજકાલ, લોકો ફોન પર વાત કરવા કરતાં ચેટ કરવાનું વધુ પસંદ કરે છે અને ચેટિંગ કરતી વખતે, લોકો સર્જનાત્મક દેખાવા માટે ટેક્સ્ટ કરતાં ઇમોજીસનો વધુ ઉપયોગ…

વિવિધ રાજમાર્ગો પર શોભાયાત્રાનું ભવ્યાતિભવ્ય સ્વાગત કરતા શહેરીજનો રાજકોટમાં સમસ્ત ચુંવાળિયા સમાજ દ્વારા આયોજીત વેલનાથ જયંતિની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. ધર્મગુરૂ વેલનાથ ભવ્યના જન્મદિવસ તથા અષાઢી…

અબતકની મુલાકાતમાં આગેવાનોએ ભાવવંદના મહોત્સવની વિગતો આપી માય ભક્તોને ધર્મ લાભ લેવા કર્યું આહવાન સમસ્ત ચારણ ગઢવી સમાજ દ્વારા રાજકોટ ના જામનગર રોડ પર આવેલ માધાપુર…

મહા રકતદાન કેમ્પ, મનોદિવ્યાંગ બાળકોને ભેટ, ઉમ્મિદ શિક્ષારથની 8 બેન્ચનો  શુભારંભ સહિતના કાર્યક્રમોની સર્જાઈ વણઝાર રાજકોટના જાણીતા જીનિયસ ગ્રુપ ઓફ ઇન્સ્ટીટયુશન્સના ચેરમેન ડી. વી. મહેતાનો આજે…