Browsing: Celebrated

માધવપુર ઘેડ ખાતે વિધિવાદ પરંપરાગત રીતે ભગવાંન શ્રીકૃષ્ણ અને રુક્ષ્મણીજી તુલસી વિવાહ કરવામાં આવે છે ત્યારે દેવદિવાળી ને દિવસે અગિયારસ ને દિવસે કન્યા પક્ષના મહંત પંકજભાઈ…

જલારામ મંદિરે છેલ્લા 36 વર્ષથી સર્વજ્ઞાતિ મહાપ્રસાદનું આયોજન વિશ્ર્વ  વંદનીય સંત શીરોમણી જલારામ બાપાની 223મી જન્મજયંતિ ધામધૂમથી ઉજવવા જલારામ  રઘુવંશી મિત્ર મંડળ દ્વારા આયોજન કરાયું છે.…

1500થી વધુ વેપારીઓએ વૈદિક પૂજનવિધિ તથા ચોપડા પૂજનનો લાભ લીધો ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતો દીપોત્સવી તેમજ નૂતન વર્ષનો ઉત્સવ બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરે ખૂબજ ધામધૂમપૂર્વક ઉજવાઈ રહ્યો…

કૌશિકભાઈના ભારોભાર મિત્ર વર્તુળએ પુસ્તકોની પ્રતિકાત્મક જ્ઞાનતુલા કરી મનુષ્ય જીવન કર્મને આધીન રહ્યું છેકોઈપણ ક્ષેત્રમાં મનુષ્ય તેના કર્મથી કાર્ય કરતો રહે છે. ત્યારે એવા જ એક…

1200 કેમિસ્ટ સભ્યોના પરિવાર ગરબે ઘુમ્યા પવિત્ર નવરાત્રીના 9 દિવસ લોકો માં ખૂબ ભક્તિ શક્તિ અને આરાધના કરી છે. પ્રાચીન તથા ગરબામાં આ વર્ષે ગરમી રમતી…

વન-ડે દાંડિયારાસનું નાના મૌવા સર્કલ, આર. કે. પ્રાઇમની સામેના ન્યુ રીયલ ગ્રુપના ગ્રાઉન્ડમાં જાજરમાન આયોજન સમસ્ત વાળંદ સમાજ અને ક્ષૌરકર્મ ધંધાદારી સમિતિ  દ્વારા  રવિવારે મા લીમ્બચ…

રાજસ્થાનના ‘બ્લડ મેન ઓફ ઇન્ડિયા’ અમરસિંહ નાયક અને હરિયાણાના રક્તદાન પ્રવૃત્તિના ભાગીરથસિંગ કસવા ઉપસ્થિત રહ્યા છેલ્લા 15 દિવસથી રાજકોટ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પ્રચાર-પ્રસાર સાથે ‘ક્લબ-25’નો પ્રોજેક્ટ…

હોસ્પિટલના સ્ટાફ સહિત 250થી વધુ લોકો  ઉમળકાભેર જોડાયા રાજકોટ સ્થિત એચ.સી.જી હોસ્પિટલ દ્વારા વિશ્વ હદય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં હોસ્પિટલના સ્ટાફ સહિત 250થી વધુ…

ભૂદેવો તા.9મી એ શરદ રાસોત્સવનો લાભ લેશે ઉપલેટા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા માતાજીના નવલા નોરતાને વધાવવા આગામી તા. ર9 થી તા. ર સુધી ચાર દિવસ માટે નવરાત્રી…

બાળકોને રાસ-ગરબા માટે 25 સપ્ટેમ્બર સુધી ફોર્મ ભરી શકાશે દર વર્ષે બાલભવન રાજકોટ દ્વારા નવરાત્રીનું એકમાત્ર એવું આયોજન કરવામાં આવે છે કે જ્યાં ફક્ત બાળકો ઓરકેસ્ટ્રાનાં…