Browsing: Chardham Yatra

હિમવર્ષાના કારણે બદ્રીનાથ ધામની સુંદરતામાં વધુ વધારો ચાર ધામ યાત્રા 10 મેથી શરૂ થવા જઈ રહી છે, જેના માટે લાખો લોકો નોંધણી કરાવી ચૂક્યા છે. હાલમાં…

ચાર ધામ યાત્રાના રજિસ્ટ્રેશનને લઈને મોટા સમાચાર, સરકારે નક્કી કરી ગાઈડલાઈન સરકાર દ્વારા નિર્ધારિત માપદંડો અનુસાર, યમુનોત્રી- 9 હજાર, ગંગોત્રી- 11 હજાર, કેદારનાથ- 18 હજાર અને…

ત્રણ લાખથી વધુ યાત્રાળુઓએ ચાર ધામની મુલાકાત લીધી છે.કોરોનાના 2 વર્ષ બાદ ચારધામ યાત્રા શરૂ થઈ છે. ત્યારે લાખોની સંખ્યામાં ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા છે.…

અબતક, દેહરાદુન ચાર ધામોના યાત્રાળુઓના ૭૩૪ દિવસના આંદોલન બાદ આખરે રાજ્યની ભાજપ સરકારે ઉત્તરાખંડ ચારધામ દેવસ્થાનમ મેનેજમેન્ટ એક્ટ પાછો ખેંચવાનો નિર્ણય લીધો છે. મુખ્ય પ્રધાન પુષ્કર…

ચારધામ સહ્તિ ૫૧ મંદિરોના સંચાલન માટે ઉત્તરાખંડ સરકારે બનાવેલા ચારધામ દેવસ્થાનમ્ મેનેજમેન્ટ એકટ ૨૦૧૯ની બંધારણીય કાયદેસરતાને પડકારતી બે અરજીઓને કાઢી નાખતી ઉતરાખંડ હાઈકોર્ટ કેદારનાથ, બદરીનાથ, ગંગોત્રી,…

ચારધામ યાત્રામાં કેદારનાથના ૧૬ કિ.મી રૂટને પૌરાણિક મહત્વ સાથેના ચિત્રો શ્રધ્ધાળુઓને આધ્યાત્મિક અનુભૂતિ કરાવશે હિન્દુ ધર્મમાં બદ્રી, કેદાર, ગંગોત્રી અને યમનોત્રી ચાર ધામ યાત્રાનું શ્રધ્ધાળુઓમાં અનોખુ…

ઈ-પાસનો ઉપયોગ કરી શ્રદ્ધાળુઓ દર્શનનો લાભ લઈ શકશે વૈશ્વિક મહામારી બાદ જે લોકડાઉન સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું તેના કારણે અનેકવિધ દેવસ્થાનો પણ બંધ જોવા…