Browsing: Covid Hospital

આગેવાનો અને  અધિકારીઓના ત્વરિત નિર્ણયથી 25 ગામના  દર્દીઓ સારવાર મેળવી શકશે  વકરતી જતી કરોનાની મહામારી ના કારણે નાના કે મોટા શહેરોની હોસ્પિટલોમાં દર્દીઓને જગ્યા મળી રહી…

મહાનગરોમાં હોસ્પિટલો ફૂલ થઈ જતા વધુ કોવિડ હોસ્પિટલો ખોલવાનો મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ તાત્કાલિક નિર્ણય લીધો છે.ગતરોજ ’અબતક’ દ્વારા કોવિડ હોસ્પિટલોનું રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું. જેમાં…

દર્દીઓના પરિવારજનોને ઇન્જેકશનો બહારથી લેવા કરાય છે મજબુર સરકારની બેદરકારીથી આરોગ્ય કર્મીઓની મહેનત એળે જતી હોવાની ચર્ચા પોરબંદરની સરકારી જનરલ તેમજ સરકારી કોવિડ હોસ્પિટલમાં લોહી પાતળા…

જામનગરની હોસ્પિટલમાં ખાઈ કે ચાવી ન શકતા દર્દીઓ માટે ખાસ સુવિધા જામનગરની  કોવિડ હોસ્પિટલમાં ડાયાબીટીસ ધરાવતા હોઇ, ખાય કે ચાવી ન શકતા હોય તેવા  કોરોનાના દર્દીઓને…

સંક્રમણ ટોચે હતું ત્યારે ૯૦૦ પીપીઇ કિટ વપરાતી હોસ્પિટલમાં તમામ પ્રકારના સાધનો અને સુવિધા ઉ૫લબ્ધ: ડો. અગ્રાવત શહેર જિલ્લામાં કોરોના સંક્રમણ ટોચ પર હતું ત્યારે કોવિડ…

રાજકોટ શહેરની ૨૪ પૈકી ૨૧ કોવિડ હોસ્પિટલોને ફાયર સેફટીની નોટિસ: સિવિલ હોસ્પિટલ, એચસીજી અને સ્ટર્લીંગ સીવાયની તમામ હોસ્પિટલોમાં દર્દીઓ પર કોરોનાથી વધુ આગનું જોખમ કોરોનાની સારવાર…

રાજકોટની ઉદય શિવાનંદ આશ્રમ સંચાલિત હોસ્પિટલ ખાતે લાગેલી આગના બનાવ સંદર્ભે રાજ્ય સરકાર અત્યંત સંવેદનશીલ છે.આ ઘટનાની ન્યાયિક તપાસ માટે ગુજરાત હાઈકોર્ટના પૂર્વ જજ ડી.એ.મહેતાના અધ્યક્ષે…

રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં લાગેલી આગમાં દર્દીઓ જીવતા ભૂંજાઇ જવાના કેસમાં હવે પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. આખરે 304 અ અને 114હેઠળ ગુનો દાખલ…

6 લોકો જીવતા ભુંજાયા છે તેને કુદરતી ઘટના તો ના જ કહેવાય હો! 5 લોકોના મોત એકની હાલત ગંભીર મોટી જાનહાનિ થતાં પણ અટકી ગઈ છે…

૧૫ મિનિટ સુધી લાઈટ ગુલ રહી, સમયસર જનરેટર ન ઉપડતા દર્દીઓનાં શ્વાસ અધ્ધર થયા સૌરાષ્ટ્રની સૌથી અધતન સિવિલ હોસ્પિટલ સ્થિત પી.એમ. એસ.એસ. વાય બિલ્ડીંગ ખાતે કાર્યરત…