Browsing: DHARMIK

તા. ૧.૪.૨૦૨૩ શનિવાર, સંવંત ૨૦૭૯ ચૈત્ર સુદ અગિયારસ, કામદા એકાદશી, નક્ષત્ર: આશ્લેષા યોગ: દ્યુતિ કરણ: વણિજ આજે  જન્મેલાંની  ચંદ્રરાશિ   કર્ક (ડ,હ) રહેશે. મેષ (અ,લ,ઈ) :…

મહંત સ્વામી મહારાજની નિશ્રામાં 7000થી વધુ ભકતો અને 400થી વધુ સંતોએ ઉત્સવનો લીધો લાભ ચૈત્ર સુદ નોમ એટલે સમગ્ર ભારતીય સંસ્કૃતિ અને સ્વામિનારાયણ સંપ્રદાય માટે ઐતિહાસિક…

શનિવારે તા.1.4.23 ના કામદા એકાદશી છે. આ દિવસે સવારે વહેલા ઉઠી નિત્ય કર્મ કરી અને ત્યારબાદ સૌપ્રથમ સૂર્યને અદ્ય આપવું શ્રીકૃષ્ણ ભગવાનનું વિધિવત પૂજન કરવું ભગવાનને…

આગામી દિવસોમાં એપ્રિલથી ઓક્ટોબરમાં ગોચર ગ્રહોમાં ગુરુ રાહુ યુતિના કારણે ચાંડાલ યોગ થવા જઈ રહ્યો છે. ૨૨ એપ્રિલ ૨૦૨૩ થી ૩૦ ઓક્ટોબર ૨૦૨૩ વચ્ચે ગોચરમાં ગુરુ…

તા. ૩૧.૩.૨૦૨૩ શુક્રવાર, સંવંત ૨૦૭૯ ચૈત્ર સુદ દશમ, નક્ષત્ર: પુષ્ય યોગ: સુકર્મા કરણ: તૈતિલ આજે જન્મેલાંની ચંદ્રરાશિ કર્ક (ડ,હ) રહેશે. મેષ (અ,લ,ઈ): નાની નાની ખુશી પ્રાપ્ત…

આજે ગુરુવાર અને રામનવમી અને નવમું નોરતું છે. નવમા નોરતે માં સિદ્ધિદાત્રીની આરાધના થાય છે. કળિયુગમાં તમામ પ્રકારની સિદ્ધિઓ પ્રાપ્ત કરવા માટેમાં સિદ્ધિદાત્રીની આરાધના થાય છે.…

ભગવાન શ્રી રામચંદ્રજી મર્યાદા પુરુષોત્તમ ગણાય છે, જ્યારે શ્રી કૃષ્ણચંદ્રજી પૂર્ણ પુરુષોત્તમ ગણાય છે. શ્રીરામનો જન્મ ચૈત્ર સુદ નવમીના રોજ થયો હતો તેથી રામનવમીનું માહાત્મ્ય અનેરું,…

તા. ૩૦.૩.૨૦૨૩ ગુરુવાર, સંવંત ૨૦૭૯ ચૈત્ર સુદ નોમ, રામ નવમી, નક્ષત્ર: પુનર્વસુ   યોગ: અતિગંડ    કરણ: બાલવ આજે સાંજે ૪.૧૬ સુધી જન્મેલાંની  ચંદ્રરાશિ  મિથુન (ક,છ,ઘ)…

ચૈત્ર શુદ નોમ ને ગુરુવાર તા 30.3.23 આ દિવસે  રામ નવમી અને  સ્વામિનારાયણ જયંતિ પણ છે… આ દિવસે સિદ્ધિયોગ તથા રવિયોગ છે પંચાંગ માં સિદ્ધિયોગ અને…

આજે બુધવાર અને આઠમું નોરતું છે.આઠમાં નવરાત્રમાં માં મહાગૌરીની આરાધના થાય છે. દેવી સોળ વર્ષની આયુએ ખુબ જ સુંદર અને ગૌર વર્ણનાં છે. દેવીનું આ સ્વરૂપ…