Browsing: Diarrhea-vomiting

શરદી-ઉધરસના 318, સામાન્ય તાવના 78 અને ઝાડા-ઉલ્ટીના 82 કેસ: મચ્છરોની ઉત્પતિ સબબ 874ને નોટિસ સતત વરસાદી વાતાવરણના કારણે શહેરમાં રોગચાળાએ માથુ ઉંચક્યુ છે. તાવ, શરદી-ઉધરસ અને…

મચ્છરોની ઉત્પતિ સબબ 352 આસામીઓને નોટિસ ફટકારાઇ રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા આજે રોગચાળાના સાપ્તાહિક આંકડાઓ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં ગત સપ્તાહે શહેરમાં ડેન્ગ્યૂ અને…

મચ્છરની ઉત્પતિ સબબ 124 અસમીઓને નોટિસ કાળઝાળ ઉનાળામાં પાણીજન્ય રોગચાળામાં  વધારો નોંધાયો છે. મેલેરિયાએ દેખા દીધી છે.  શહેરમાં સરકારી અને ખાનગી હોસ્પિટલમાં શરદી – ઉધરસના 185…

મચ્છરોની ઉત્પતિ સબબ 395 લોકોને ફટકારાઇ નોટિસ કોર્પોરેશનની આરોગ્ય શાખા દ્વારા રોગચાળાના સાપ્તાહિક આંકડાઓ જાહેર કરવામાં આવ્યા છે. છેલ્લાં એક સપ્તાહ દરમિયાન શહેરમાં ઝાડા-ઉલ્ટી, શરદી-ઉધરસ અને…

સુરેન્દ્રનગર શહેર સહિત ઝાલાવાડ પંથકમાં ચાલુ વર્ષે કાળઝાળ ગરમી પડી રહી છે. તેના કારણે સુરેન્દ્રનગરની સરકારી હોસ્પિટલમાં છેલ્લા 10 દિવસમાં 300થી વધુ કેસ નોંધાયા છે. આ…

સપ્તાહમાં શહેરમાં ડેન્ગ્યુ અને ચીકન ગુનિયાનો એક-એક કેસ નોંધાયો: શરદી-ઉધરસના 367, તાવના 124 અને ઝાડા-ઉલ્ટીના 63 કેસ અબતક, રાજકોટ શહેરમાં કોરોનાનું સંક્રમણ હવે લગભગ પૂર્ણતાના આરે…