લાગણી જયારે અક્ષર દેહે કાગળ પર લખાય ત્યારે કવિતા-ગઝલનો થાય ઉદય ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક જેવા માઘ્યમોની પોસ્ટમાં તસવીર સાથે લખાયેલા વાકયો મનને પ્રફુલ્તિત કરે છે…
Feeling
પછી ના કેતા કે કીધું નતું !!! સાવ આમ નાં હોઈ પણ… હદ હોઈ પછી કંઇક…. આજકાલ, દરેક વયના બાળકો અને વૃદ્ધ લોકો મોબાઇલ ફોન પર…
આજે વેલેન્ટાઈન દિવસ આપણે જ્યારે પ્રેમમાં હોઈએ ત્યારે મગજ અને શરીરના ચોક્કસ વિસ્તારો સક્રિય થાય છે, જેમાં લાગણી અને યાદશક્તિની સિસ્ટમ સક્રિય થાય છે : પ્રેમ…
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં મનોવિજ્ઞાન ભવન દ્વારા વિવિધ 39 કેસોનું સ્ટડી કરવામાં આવ્યું જેમાં ચોંકાવનારું તારણ સામે આવ્યું: 44 ટકાના મત અનુસાર સંબંધમાં તેઓ માત્ર એક વિકલ્પ છે…
હત્યા તેમજ પોકસો સહિતની કલમ હેઠળ ગુન્હો જામનગર તાલુકાના સિક્કા ગામમાં આઠ વર્ષની બાળકીને તેના જ કુટંબી મામાએ શારીરિક અડપલાં કર્યા પછી તેનું માથું પછાડીને હત્યા…
શાપર વેરાવળ પાસે પારડી ગામે શ્વાન કરડતા 50 વર્ષીય બીજયકુમાર દાસનું મોત કુતરું કરડતા સારવાર અર્થે ખસેડાયા હતા Rajkot : શહેરની ભાગોળે ગોંડલ હાઇવે પર આવેલા…
વિટામિન ડીની ઉણપની આ 6 નિશાનીઓને અવગણતા નહીં વિટામિન ડીની ઉણપ શરીરની સુખાકારીને અસર કરી શકે છે અને ઘણા લોકો માટે, જ્યાં સુધી આ ઉણપ વધારે…
ઊંચાઈની બીમારીના 5 ચિહ્નોને ઇગ્નોર કરતા નહીં, તરત જ ઓળખો અને સારવાર કરો ડર અથવા નર્વસ લાગવી એ એક સામાન્ય સમસ્યા છે, જે કોઈપણ વ્યક્તિમાં થઈ…
કેન્દ્રીય મંત્રી અને પોરબંદર સાંસદ ડો.મનસુખભાઈ માંડવીયા ગાયત્રી આશ્રમ ગધેથડની મુલાકાત કરી સંત લાલબાપુના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. આ તકે ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલીયા, ઉપલેટા માર્કેટીંગ યાર્ડના…
travel: ઉનાળાની રજાઓમાં પહાડો કે ઠંડા વિસ્તારોમાં જવું એ અલગ વાત છે. આ સિઝન ફેમિલી ટ્રાવેલ માટે બેસ્ટ છે કારણ કે તમામ સ્કૂલોમાં જૂનમાં રજા હોય…