Browsing: festival

બાળકોથી માંડી વડીલો એકાબીજાને રંગે રમાડશે: ઠેર-ઠેર ફૂલડોલ ઉત્સવ પણ ઉજવાશે હોળીના બીજા દિવસે ધુળેટી પર્વની ઉજવણી કરવામાં આવતી હોય છે. પરંતુ આ વખતે ધોકો હોવાના…

હોળી પ્રગટાવવાનો શુભસમય સાંજે 6.51 થી 8.23 સુધી ફાગણ સુદ ચર્તુદશી ને સોમવારે તા.6.3.23 ના રોજ હોલિકા દહન છે હોળી છે. સોમવારે સાંજે  4.18 સુધી ચર્તુદશી…

હોળીના તહેવારને ધર્મ ઉત્સવ તરીકે ઉજવાની પરંપરા છે.ત્યારે હોળીનું આધ્યાત્મિક  અને સામાજીક મહત્વ પણ છે. હોળીને  તુપ્તીનો તહેવાર  પ્રકૃતિનો પર્વ  કહેવાય છે.ચેતવાને ચેતાવતી બનાવવા એને…

Untitled 1 12

ભારત દેશ ઉત્સવનો દેશ મનાય છે. આજનો દિવસ એટલે સારા જગતનું કલ્યાણ કરનાર ભગવાન શંકરની આરાધનાનો પ્રમુખ દિવસ એટલે મહાશિવરાત્રીનો દિવસ. જે મહાવદ ચૌદશના દિવસે આવે…

સમગ્ર ભારતમાં 74 માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે દિલ્હી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીમાં…

Diet Healthy Recipes Sankrant Special Multigrain Khichado Ths

મકરસંક્રાંતિ હોયને ગુજરાતીઓના ઘરમાં ખીચડોના બનેએ વાતતો કઈ હજમના થાય, ગુજરાતમાં ખાસ કરીને કાઠિયાવાડમાં ઘરેઘરે સાતધાની ખીચડો બને છે. દાળચોખા ભેળવેલી ખીચડી પરથી બન્યો સાત ધાન…

ઢોલ, નગારા, બ્યુગલ, પીપુડાના અવાજો સાથે શનિવારે જામશે નયનરમ્ય આકાશી નજારો : આ તહેવારનું યુવા વર્ગમાં અનેરું આકર્ષણ: આપણા દેશમાં સૌપ્રથમ ઈ.સ. પૂર્વે 1750 માં પ્રથમવાર…

સૂર્યનો મકર રાશીમાં  શનિવારે  રાત્રે પ્રવેશ થશે સૂર્યનો  મકર રાશીમાં પ્રવેશ શનીવારે રાત્રે થતો હોવાથી આ વર્ષે  ધાર્મીક દ્રષ્ટિએ  મકર સંક્રાંતી રવિવારે  મનાવાની રહેશે. 14મીએ રાત્રે …

માણસના જીવનમાં રંગો ભરાવા આ મકરસંક્રાતિ પોષ મહિનામાં આવે છે અને મકર રાશિમાં સૂર્ય પ્રવેશે છે, તેથી આ ઉત્સવને મકરસંક્રાંતિ કહેવામાં આવે છે. આ ક્રાંતિ માણસના…

ચોટીલામાં પતંગ ચગાવવામાં મશગુલ તરુણ અગાસી પરથી નીચે પટકાયો ઉતરાયણનો પર્વમાં માત્ર ગણતરીના દિવસો બાકી છે તે પહેલા જ બાળકોમાં પતંગ ચગાવવાનો ઉત્સાહ સાતમા આસમાને જોવા…