Browsing: Festive Season

જામનગર સમાચાર ગુજરાત રાજ્યમાં સરકારમાન્ય સસ્તા અનાજની દુકાન ધરાવતાં રાશન શોપધારકોના એસોસિએશને ફરીથી આંદોલનનું બ્યુગલ ફૂંકયુ છે અને આજથી ગુજરાતની સાથે જામનગરના સસ્તા અનાજની દુકાનના માલિકો…

નવરાત્રિમાં બીજા દિવસે માં બ્રહ્મચારિણીના સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. નવરાત્રિમાં દુર્ગા પૂજાના અવસરે મા દુર્ગાના વિવિધ સ્વરૂપોની પૂજા અર્ચના કરવામા આવે છે. ભગવાન શંકરને પતિ રૂપમાં…

અનેકવિધ મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં સોની સમાજના ખેલૈયાઓ મન મુકીને ગરબે ઝુમશે ‘અબતક’ સુરભી રાસોત્સવના ગ્રાઉન્ડમાં આજે રાત્રે શ્રી ગ્રુપ દ્વારા સમસ્ત સોની સમાજ માટે વેલકમ નવરાત્રીનું…

સર્વ જ્ઞાતિની બહેનો પારિવારિક વાતાવરણમાં ગરબે રમી શકે તેવી વ્યવસ્થા: મહિલાઓની સુરક્ષાને પ્રાધાન્ય આપતા આયોજકોએ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી રાજકોટ: ખોડલધામ ટ્રસ્ટ કાગવડના નેજા હેઠળ દર…

કહેવાય છે કે માં પોતાના દિકરાઓ વચ્ચેનો એક એવો તાતણો છે જે બંનેને જોડીને રાખે છે દરેક ધર્મમાં માંનું અનેરુ મહત્વ દર્શાવાયું છે. ત્યારે વર્તમાન સમયમાં…

આજે નવરાત્રિનું પાંચમું નોરતું. નવરાત્રિના નવ દિવસ દરમિયાન પાંચમા દિવસનું ખૂબ મહત્વ રહેલું છે. પાંચમાં દિવસે મા દુર્ગાએ સ્કંદ માતાનું સ્વરૂપ ધારણ કર્યું હતું. મા દુર્ગાએ…

માં દુર્ગાને આદિ શક્તિ, શક્તિ, ભવાની અને જગદંબા જેવા ઘણા નામોથી પૂજવામાં આવે છે. પોરણીક કથા અનુસાર માં દુર્ગનો જન્મ રક્ષશોના નાશ કરવા માટે થયો હતો.એ…

હિન્દુ ધર્મમાં નવરાત્રીનું અલગ મહત્વ હોય છે. આ નવ દિવસોમાં અલગ-અલગ દેવીઓ અને શક્તિઓનું પુજા કરવામાં આવે છે. આ નવ દિવસોમાં તેમની પુજા અર્ચના કરી તેમને અલગ…