Browsing: gandhinagar

‘નમામિ દેવી નર્મદે’ રાજયના ૯૬ તાલુકાઓમાં પાણીની તંગીની ફરિયાદો ઉઠી છે જેને નર્મદાના પાણી આપીને પૂરી કરી દેવામાં આવશે રાજયમાં આગામી ૩૧ જુલાઈ સુધી ચાલે તેટલા…

‘મીશન શક્તિ’ની ઐતિહાસિક અપ્રતિમ સફળતા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની ભાજપા એનડીએ સરકારને અભિનંદન પાઠવતા લોકસભા ચૂંટણી પ્રભારી ઓમ માથુર અને પ્રદેશ પ્રમુખ વાઘાણી રાષ્ટ્રીય…

તમામ રાજયમાં એનિમલ વેલફેર બોર્ડ હોવું અનિવાર્ય: સુપ્રિમ કોર્ટ નવેમ્બર-૨૦૧૩માં એનિમલ વેલફેર બોર્ડ બનાવવાનો લેવાયો હતો નિર્ણય પ્રાણીઓની સાર-સંભાળ અને સાચવવા માટેના કાયદાઓમાં અનેક વિસંગતતાઓ જોવા…

આગામી લોકસભા ચૂંટણીને લઇને ગુજરાતમાં ધમધમાટ શરૂ થઇ ગયો છે. ભાજપ અને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓના ગુજરાત પ્રવાસ શરૂ થઇ ગયા છે, ત્યારે આજે ગાંધીનગરમાં રાજ્યના મુખ્યમંત્રી…

અન્નપૂર્ણાધામમાં ૬૦૦ વિદ્યાર્થીઓ રહી શકે તેવા છાત્રાલય, ભોજનાલય અને તાલીમ કેન્દ્રનું ખાતમુહૂર્ત: અન્નપૂર્ણા મંદિરનાં કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ વસ્ત્રાલમાં જાહેરસભા સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધીનગર નજીક…

પાણી ક્ષેત્રે સંકળાયેલા વેપારીઓ માટે સરકારે લાવવી જોઈએ અનેકવિધ યોજનાઓ: સેજલ મહેતા વેપટેગ એકસ્પોનું આયોજન વર્ષમાં એકવાર નહીં પરંતુ વારંવાર થવું જોઈએ: મનીષભાઈ જાદવ દેશ-વિદેશથી અનેકવિધ…

કૌશલ્યપૂર્ણ તાલીમ આપીને રોજગારી આપવાની વડાપ્રધાન મોદીના મહત્વાકાંક્ષી યોજના કૌશલ વિકાસ યોજના હેઠળ ગુજરાતમાં નોંધાયેલ ૯૭,૪૯૭ ઉમેદવારોમાંથી ૧૮,૦૦૯ ઉમેદવારોને જ રોજગારી મળે એક સમયે કારીગરી ક્ષેત્રે…

આગામી ૨૮મીએ અડાલજમાં યોજાનારી કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક બાદ પ્રિયંકા ગાંધીની શહેરમાં વિશાળ રેલી યોજવાનું કોંગ્રેસની તડામાર તૈયારી ચાલુ વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ તમામ…

સોમવારે વિપક્ષોએ સુત્રોચ્ચાર કરતા ગવર્નર ઓમપ્રકાશ કોહલી સ્પીચ ટૂંકાવી ગૃહ છોડયુ ગુજરાત વિધાનસભા ગૃહમાં સોમવારે વોટ ઓન એકાઉન્ટ સત્રના આરંભે પુલવામાં થયેલ આતંકી હુમલાનો લાભ લેતા…

૪૦૦ કરોડના મત્સ્યોદ્યોગમાં થયેલા કૌભાંડના પગલે પરસોત્તમ સોલંકી સહિત દિલીપ સંઘાણીની પણ કરાઈ પુછપરછ ગાંધીનગર ખાતે એન્ટી કરપ્શન બ્યુરોના એક વિશેષ કોર્ટ દ્વારા ગુજરાતના મંત્રી પરસોત્તમ…