- લાલ સાડીમાં શ્રુતિ હાસનનો આ અંદાજ કઈક અલગ જ લાગ્યો
- રિતેશ દેશમુખનો સ્ટનિંગ લૂક જોઈને ફેન્સ થયા ફીદા
- સુરત :છેતરપિંડી કરનાર આરોપી ચેન્નાઈથી ઝડપાયો
- પૂજા રૂમમાં પિત્તળના વાસણોને ચમકાવવા માટે કરો આ 5 ઉપાય
- વઢવાણમાં બે દિવસ પૂર્વે જ છૂટાછેડા લેનાર ત્યક્તા પર પૂર્વ પતિનો છરી વડે હુમલો
- રાજાશાહી વખતમાં બનેલી સત્ય હકીકત રાહુલ ગાંધીની માહિતી માટે જામ સાહેબે જાહેર કરી
- કઠણાય: ખંભાળીયામાં જામનગરનું નહિ ‘કરાંચી’નું એફ.એમ. સાંભળવા લોકો મજબૂર
- તાલાળા યાર્ડમાં કેસર કેરીની હરાજીના શ્રી ગણેશ: 5760 બોક્ષની આવક
Browsing: gandhinagar
નવા મધ્યસ્ મુલ્યાંકન કેન્દ્ર શરૂ કરવા ખાનગી શાળાઓ ૨૦ સપ્ટેમ્બર સુધી દરખાસ્ત કરી શકશે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા રાજ્યમાં આગામી વર્ષ ૨૦૨૦માં લેવાનારી…
ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ્ ખાતે જીતુભાઈ વાઘાણીની અધ્યક્ષતામાં પ્રદેશ બેઠક મળી: દરેક બુ દીઠ ઓછામાં ઓછા ૧૦૦ સભ્યો બનાવવાનો અનુરોધ ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીની અધ્યક્ષતામાં…
નર્મદાડેમ ભરચોમાસે છલકાયો!!!: ડેમની સપાટી ૧૩૧ મીટરે પહોંચતા ૨૬ દરવાજા ખોલાયા: મુખ્યમંત્રીએ કર્યા વધામણા ચાલુ વર્ષે મેઘરાજાએ ગુજરાત મોડેમોડેથી ભારે મહેર કરી છે. જેના કારણે ગત…
રાષ્ટ્રીય કૃમિ મુક્તિ દિવસ અંતર્ગત ગાંધીનગર શહેર અને જિલ્લાના ૧ થી ૧૯ વર્ષના કુલ ચાર લાખથી પણ વધુ બાળકોને કૃમિનાશક ટેબલેટ આપવામાં આવશે. આંગણવાડી,પ્રાથમિક અને માધ્યમિક…
રાજ્યમાં વરસાદી સ્થિતિની નોંધ લેવા મુખ્યમંત્રીએ ગાંધીનગર સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે રાજ્યની વરસાદી સ્થિતીની સર્વગ્રાહી સમીક્ષા ઉચ્ચસ્તરીય બેઠકમાં કરી હતી. ગુજરાતના વલસાડ,નવસારી, સુરત, ખેડા, અને…
ગાંધીનગરના મહાત્મા મંદીરે ૭મી ઓગષ્ટે યોજાનારા ઉજવણી કાર્યક્રમમાં આ યોજનાઓની જાહેરાત કરાશે રાજયમાં સંવેદનશી, પારદર્શક વહીવટ આપનારા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના સરકારના કાર્યકાળને ૭મી ઓગષ્ટે ત્રણ વર્ષ…
ગાંધીનગર ખાતે રાજ્યમાં ચાલી રહેલા મહત્વપૂર્ણ રેલ્વે પ્રોજેકટસની સર્વગ્રાહી કામગીરી સમીક્ષા ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. ડેડીકેટેડ ફ્રેઇટ કોરીડોરની સંપૂર્ણ કામગીરી આગામી 2021 ડિસેમ્બર પહેલાં પૂર્ણ કરી…
ગુજરાતના સંસદિય ઈતિહાસની વિરલ ઘટના ચૌદમી વિધાનસભામાં ચોથા સત્રમાં છેલ્લા દિવસે રાત્રીના ૩ કલાક ૩૯ મિનિટ સુધી કામગીરી ચાલી: નવ વિધેયક પસાર ગુજરાતની સંસદીય પ્રણાલીકાનો શુક્રવારે…
ગાંધીનગર જિલ્લામાં બાંધકામ સાઇટ ચાલી રહી છે.જ્યાં પાણી ભરાઇ રહેવાને કારણે ત્યાં મચ્છરો પેદા થાય છે. જે મેલેરિયા સહિત અન્ય વાહકજન્ય રોગચાળો ફેલાઇ શકે છે.ત્યારે ગાંધીનગરના…
ગાંધીનગર જિલ્લામાં પ્રધાનમંત્રી આવાસો બનાવવાની કામગીરી ખુબ જ ઢીલી ચાલતી હતી ત્યાર બાદ ઉચ્ચકક્ષાએતી આવેલી સુચનાને પગલે આખરે જિલ્લામાં પ્રધાનમંત્રી આવાસો બનાવવાની કામગીરી તેજ બની છે.…
© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.