Browsing: guajrat news

દિકરીઓને ૧૦૦ જેટલી વસ્તુઓ કરિયાવર રૂપે ભેટમાં અપાશે; ૨૫૦૦૦થી વધુ લોકો નાત જમણનો લાભ લેશે; આગેવાનો ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે આગામી તા.૭ સમસ્ત તળપદા કોળી પટેલ યુવક…

‘રાજકોટના ધર્મસ્થાનો એક આધ્યાત્મિક્ વારસો’ પુસ્તકમાં શિવજીના ૨૩ સ્થાનો, હનુમાનજીના ૧૦ સ્થાનો, શકિતઓના ૪ સ્થાનો સહિત અનેક ધાર્મિક જગ્યાઓનો રોચક ઈતિહાસ રજૂ કરાયો: લેખક પ્રવિણ વ્યાસનો…

સંસ્થાનું શેરબજારમાં લીસ્ટીંગ કરવાનાં સરકારનાં નિર્ણય સામે વિરોધ વંટોળ જીવન વીમાં સંસ્થા એલઆઈસી ઓફ ઈન્ડીયાનું શેરબજારમાં લીસ્ટીંગ કરવાની અને સરકાર પોતાની માલિકીનો એક હિસ્સો પબ્લીક ઓકુર…

જર્જરીત મકાનો જમીનદોસ્ત થતા એસ્ટેટ વિભાગનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો: સદ્નશીબે કોઈ જાનહાની નહી જામનગરના કાલાવડ નાકા બહાર આવેલા ઘાંચીવાડ નજીક બે મજલા ઇમારત ચોમાસામાં…

“અલંગના જુના પડતર કેસોમાં કાર્યવાહી તાં જ ફણીધરો બેઠા યા અને પ્રત્યાઘાતો છેક ગાંધીનગર સુધી પડ્યા !” એમ કહેવાય છે કે કરંડીયામાં એક કેરી બગડે તો…

ધારાસભ્યો એક લાખથી વધુ પગાર લે છે, ગાડીઓમાં ફરે છે અને ઘણા તો સંપન્ન છે તો તેમણે પોતાની અને પરિવારની સારવારના ખર્ચના બિલો સરકારમાં મૂકવાને બદલે…

ત્રિપાંખીયા જંગમાં પ્રજા ખરેખર કઇ તરફ મતદાનનો ઝૂકાવ રાખશે? વાસ્તવિક પરિસ્થિતિ તરફ એકનજર જ્યારે એનસીપી પાર્ટીના સુકાની એવા રેશ્મા પટેલ અને રણમલભાઈ સીસોદીયા કે જે ભાજપ…

રાજ્ય સરકાર રોજગારી આપવામાં ઉણી ઉતારતી હોવાના સતત આક્ષેપોનો જવાબ આપતાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યુ છે કે, રાજ્ય સરકાર દ્વારા ભરતી પ્રક્રિયા માટે વાર્ષિક કેલેન્ડર…

બદલાયેલા રૂટ પરથી પણ ટિકિટ ખરીદી મુસાફરી કરી શકશે રાજકોટ રેલવે મંડલના જામનગર-રાજકોટ સેકશનમાં ચાલી રહેલા વિદ્યુતીકરણ તથા એન્જીનીયરીંગ કામને કારણે રાજકોટ-પોરબંદર તથા પોરબંદર રાજકોટ લોકલ…