Browsing: ias

છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં બદલીનો દોર ચાલી રહ્યો છે. થોડા સમય પહેલા જ ગુજરાતમાં સચિવાલયમાં એકસાથે 77 IAS ઓફિસરોની બદલી કરવામાં આવી હતી, ત્યારે હવે ગુજરાત…

ગુજરાતમાં હાલમાં એક સાથે 77 IAS અધિકારીઓની બદલી કરવામાં આવી હતી. જે બદલી મુજબ બધા અધિકારીઓ પોતાનો પદભાર સંભાળવા લાગ્યા છે. જયારે કચ્છ જિલ્લા કલેકટરનો પદભાર…

ગુજરાતમાં થોડા દિવસ પહેલા 77 IAS અધિકારીઓની બદલી કરવામાં આવી હતી. રાજકોટ જિલ્લા કલેક્ટર રેમ્યા મોહનની નેશનલ હેલ્થ કમિશનના ડિરેકટર તરીકે નિમણૂક અપાઈ છે. તેની જગ્યા…

ગાંધીનગરમાંથી મોટા પાયે બદલીના ઓર્ડર નીકળ્યા છે. જેમાં સચિવાલયમાં એકી સાથે ગુજરાતના 26 IASની બદલી કરવામાં આવી છે. ગુજરાતમાં કોરોનાની બીજી લહેર શાંત પડતાની સાથે જ…

ગીર સોમનાથના ડીડીઓ તરીકે રવિન્દ્ર ખાટેલાની નિમણુંક રાજય મહેસુલ વિભાગ દ્વારા કોરોનાની કામગીરીની વ્યસ્તતા અને સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ લાંબા સમય બાદ એક સાથે નવ સનદી…

જૂનમાં નિવૃત્ત થતા પી.કે. પૂજારીને સ્થાને મહારાષ્ટ્ર કેડરના ઓફિસરની પસંદગી ભારત સરકારના ઊર્જા સચિવ પદેી ગુજરાત કેડરના ૧૯૮૧ બેચના આઈએએસ ઓફિસર પી.કે.પૂજારી જૂન-૨૦૧૭માં વય-નિવૃત્ત શે. તેમના…