Browsing: Incidence

એનસીઆરબીના આંકડા મુજબ ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં ડુબવાની 8710 ઘટના બની છે. જેમાં 9115 લોકોએ જીવ ગુમાવ્યા છે. બોટ દુર્ઘટનાના 39 કિસ્સામાં 65 લોકોના જીવ હોમાય…

વડોદરાની દુર્ઘટનાને પગલે ઇશ્વરીયા પાર્કમાં થતા બોટિંગની કલેકટર તંત્રએ તપાસ હાથ ધરી હતી. જેમાં સબ સલામત હોવાનું બહાર આવ્યું છે. છતા પણ ઇશ્વરીયા પાર્કમાં બોટિંગનો કોન્ટ્રાક્ટ…

રાજ્ય ઉપર જાણે ઘાત હોય તેમ સમયાંતરે મોટી દુર્ઘટનાઓ સર્જાયા રાખે છે. તાઉતે અને બીપરજોય જેવી કુદરતી આફતોએ જેટલી જાનહાનિ નથી સર્જી એટલી તો માનવસર્જિત આફતોએ…

ગુન્હાની ગંભીરતાને ધ્યાને રાખતા હાલના તબક્કે જામીન આપી શકાય નહીં: હાઇકોર્ટનું વલણ મોરબી ઝૂલતા પુલની દુર્ઘટનાના ઘેરા પડઘા આખા દેશમાં પડ્યા હતા. મામલામાં 9 જેટલા લોકોની…