Browsing: jai shree ram

રામ નવમીના ખાસ અવસરે અયોધ્યાના રામ મંદિરમાં ભગવાન શ્રી રામના મસ્તક પર સૂર્ય તિલક લગાવવામાં આવતા અદભુત નજારો જોવા મળ્યો હતો. આ અલૌકિક નજારો ભક્તિથી અભિભૂત…

હરદોઈના રેલ્વે ગંજમાં રેલ્વે સ્ટેશનના ફાટકની બહાર અંગ્રેજ યુગનું હનુમાન મંદિર સ્થાપિત છે. અહીંના પૂજારી પરમાનંદ મિશ્રા કહે છે કે મંગળવારે આ હનુમાન મંદિરમાં ભક્તોની ભારે…

સમગ્ર દેશમાં ભગવાન શ્રી રામને લઈને ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો  છે. સૌએ પોતાની લાગણી અને આદરભાવથી  આ દિવસને ખૂબ જ ઉત્સાહથી ઉજવ્યો હતો. આવો જ…

હર ઘર મેં બસ એક હી નામ…જય જય શ્રીરામ… શહેરમાં વિવિધ જગ્યાએ રંગોળી બનાવાઇ, શોભાયાત્રા સાથે સર્વત્ર વાતાવરણ ધર્મમય બન્યું છોટીકાશીના ઉપનામથી પ્રચલિત એવા જામનગર શહેરમાં…

ભગવાન શ્રી રામચંદ્રજી મર્યાદા પુરુષોત્તમ ગણાય છે, જ્યારે શ્રી કૃષ્ણચંદ્રજી પૂર્ણ પુરુષોત્તમ ગણાય છે. શ્રીરામનો જન્મ ચૈત્ર સુદ નવમીના રોજ થયો હતો તેથી રામનવમીનું માહાત્મ્ય અનેરું,…