Browsing: jamanagar

આરોગ્ય અગ્રસચિવ જંયતિ રવિએ ‘૧૫ દિવસ જોખમી’ હોવાનું કીધું છે ત્યારે સ્વયંભૂ જનજાગૃતિ છતાં કેટલાય વેપારીઓ ધંધાની ‘લ્હાય’માં તકેદારી રાખતા નથી જામનગર શહેર/જિલ્લામાં કોરોના પોઝિટિવના કેસો…

૧૫ દિવસથી અંધારપટ ભોગવનારા ગિન્નાયા અંધારપટ નહીં હટે તો હજુ પણ ઉગ્ર કાયર્ર્ક્રમો: આવેદનમાં ચીમકી જામનગરના નગરસીમ વિસ્તારમાં બે અઠવાડિયાથી સ્ટ્રીટ લાઈટો બંધ હોવાથી લોકોને નડતી…

જામનગરની આયુર્વેદ યુનિવર્સિટીમાં આયુર્વેદના શિક્ષણની સાથે આયુર્વેદિક ફાર્મસી, યોગ, નિસર્ગોપચાર અને મેડિસિનલ પ્લાન્ટ સાયન્સ અંગેના અભ્યાસક્રમો પણ ચલાવવામાં આવે છે યુનિવર્સિટી સાથે જોડાયેલી હોસ્પિટલમાં ૧૫૦૦થી વધુ…

૯૦ ટકા પિતળ અમેરિકાથી આયાત થતુ હોય ડોલર સામે રૂપીયાના અવમૂલ્યનથી બ્રાસપોર્ટ ઉદ્યોગની સ્થિતિ વધુ કફોડી બની રહી છે ટુ વ્હીલર અને ફોર વ્હીલર વાહનોના એન્જીનમાં…

નિરાપરાધીને અપરાધીને ઘોષિત કરવોએ અપરાધ છે : જામનગરમાં મોરારીબાપુની માનસ ક્ષમા રામ કથામાં હજારો ભાવિકોઓએ શ્રવણ-મનન જામનગરમાં ચાલી રહેલ માનસ ક્ષમા રામકથાના આઠમા દિવસે રાઉંમરસમાં ડૂબકી…

જામનગરમાં પૂ. મોરારીબાપુની રામકથાના સાતમા દિવસે સંતો, મહંતો સહિતના મહાનુભાવોની ઉપસ્થિત: આંખમાં ટીપાં નાખવાથી નહિ, ટીપાં પડવાથી ચોખ્ખી થાય: મોરારીબાપુ જામનગર-દ્વારકા હાઇવે પર ચાલી રહેલી પૂજ્ય…

કમાણીનો ૧૦મો ભાગ પરમાર્થે વાપરવા પૂ. બાપુની હાંકલ જામનગરમાં ચાલી રહેલી માનસ ક્ષમા રામકથાના ચોથા દિવસે ક્ષમા ઉપર વિસ્તૃત વર્ણન કર્યું જામનગરમાં ચાલી રહેલી માનસ ક્ષમા…

જામનગરમાં માનસક્ષમા રામકથામાં પૂ. બાપુએ ક્ષમા, ભક્તિ અને વિવિધ પ્રસંગોનું રસપાન કરાવ્યુ જામનગરમાં મોરારીબાપુએ બીજા દિવસે માનસ ક્ષમા રામકથામાં શ્રોતાઓને કથાનું રસપાન કરાવતા જૂનાગઢના ભક્ત કવિ…

આયોજકો દ્વારા મોટી સંખ્યામાં શહેરીજનો કથાનું રસપાન કરી શકે તે માટે કરાઇ સુચારૂ વ્યવસ્થા: ભોજન માટે ૧૭થી વધુ રસોયાઓ તૈયાર કરશે સ્વાદિષ્ટ ભોજન: જાયન્ટ એલ.ઇ.ડી. સ્ક્રિન…

જીઆરડી કર્મચારીઓ સાથે નજીવી બાબતે મારામારી કરતા લોકોનું ટોળું એકત્ર થઈ ગયા બાદ પી.એસ.આઈ.એ જમીન પર ત્રણ રાઉન્ડ ફાયર કર્યા મહુવા તાલુકાના કઢૈયા ગામે રહેતા અને…