Jammu and Kashmir

જમ્મુ અને કાશ્મીરના કુપવાડા જિલ્લાના કેરન સેક્ટરમાં ગુરુવાર (18 જુલાઈ)ના રોજ એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા આતંકવાદીઓ પાસેથી સેનાના જવાનો દ્વારા ઑસ્ટ્રિયામાં બનેલી સ્ટીયર AUG એસોલ્ટ રાઈફલ મળી…

શ્રીનગર: જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષા એજન્સીઓ આતંકવાદીઓ દ્વારા ઘૂસણખોરી કરીને અપનાવવામાં આવેલી ‘સંરક્ષણ અને એકીકરણ’ વ્યૂહરચના ‘છુપાયેલા ખતરા’ સાથે ઝઝૂમી રહી છે. આ ખતરો ઉત્તર કાશ્મીર…

જમ્મુ-કાશ્મીરઃ અમરનાથ યાત્રા શરૂ થઈ ગઈ છે. દરમિયાન, અમરનાથ યાત્રા પર જતા શ્રદ્ધાળુઓને હવે નંદીના દર્શન પણ મળશે. મળતી માહિતી મુજબ, પ્રખ્યાત શિલ્પકાર અરુણ યોગીરાજે ભગવાન…

અમરનાથને હિંદુ ધર્મનું મુખ્ય તીર્થસ્થળ માનવામાં આવે છે. આ સ્થળ ભારતના જમ્મુ અને કાશ્મીર રાજ્યની રાજધાની શ્રીનગરથી 135 કિમીના અંતરે ઉત્તર-પૂર્વમાં દરિયાઈ સપાટીથી 13,600 ફૂટની ઊંચાઈએ…

યોગ દિવસના કાર્યક્રમમાં પણ ભાગ લેશે 1500 કરોડથી વધુના વિકાસકાર્યોનું કરશે લોકાર્પણ અને શિલાન્યાસ  આજે સાંજે 6 વાગ્યે યુવાઓ સાથે સંવાદ અને આવતીકાલે શ્રીનગરમાં આંતરરાષ્ટ્રીય યોગ…

જમ્મુ અને કાશ્મીરના રિયાસીમાં  તીર્થયાત્રીઓથી ભરેલી બસ, આતંકવાદીઓ દ્વારા હુમલો કરવામાં આવતા, 9 લોકો માર્યા ગયા હતા અને 33 ઘાયલ થયા હતા. નેશનલ ન્યુઝ :  જમ્મુ-કાશ્મીરમાં…

કેસરના સ્કિન બેનિફિટ્સ કેસર એ કુદરત દ્વારા માત્ર આપણા સ્વાસ્થ્ય માટે જ નહીં પણ આપણી ત્વચા માટે પણ આપેલું વરદાન છે. તે ત્વચા સંબંધિત ઘણી સમસ્યાઓને…

નેશનલ ન્યુઝ જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં આજે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આજે  સવારે 8:53 વાગ્યે ભૂકંપના જોરદાર આંચકાથી લોકો ડરી ગયા હતા. ભૂકંપ આવતા જ લોકો ઘરની…

જમ્મુ-કાશ્મીરની કલમ 370 પર ‘સુપ્રીમ’ કોર્ટનો મહત્વનો ચુકાદો આવ્યો છે . ‘5 ઓગસ્ટ, 2019નો ફેંસલો યોગ્ય હતો, બીજા રાજ્યોની જેમ જમ્મુ-કાશ્મીર પણ ભારતનું અભિન્ન અંગ, જમ્મુ-કાશ્મીરમાં…

જમ્મુ કશ્મીરના પૂંછ વિસ્તારમાં સેનાની ગાડીમાં આગ લાગવાની ઘટના સામે આવી છે જેમાં જમ્મુ-પૂંચ નેશનલ હાઈવે પર પૂંચના ભટાદુડિયન વિસ્તારમાં લશ્કરી વાહનમાં આગ લાગતા અંદાજે 3…