Browsing: JayminThakar

રાજકોટ શહેરના યાજ્ઞિક રોડ પર સર્વેશ્ર્વર ચોકમાં વોંકળા પરનો સ્લેબ ગણેશ મહોત્સવ દરમિયાન ધરાશાયી થયો હતો. બે મહિના બાદ આ દુર્ઘટનામાં પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી…

રાજકોટ મહાનગરપાલિકાની જુદી-જુદી શાખાના ભરતી-બઢતીના નિયમોમાં સુધારા-વધારા કરવા સહિતના નિર્ણય લેવાશે તેમજ ત્રણેય ઝોનમાં મિકેનીકલ પધ્ધતિથી રસ્તાઓ પરના ખાડાઓ રિપેર કરવા ચર્ચા-વિચારણા કરી નિર્ણયને બહાલી અપાશે…