Browsing: Joshimadh

હવે જોશીમઠમાં કોઈ પણ જાતનું બાંધકામ નહિ થઈ શકે. આઠ કેન્દ્રીય એજન્સીઓએ તપાસ બાદ આ નિર્ણય લેવાની હિમાયત કરી હતી. જેને પગલે રાજ્યસરકાર દ્વારા બાંધકામ ઉપર…

કુદરતના ક્રમના ચેડાથી ચારધામ ‘ભૂતકાળ’ બને તેવી સ્થિતિ ?!!! જોશીમઠમાં 460 જગ્યાએ જમીનની અંદર 40-50 મીટર ઊંડી તિરાડો જોવા મળી છે. ભૌતિકતા તરફ લોકોનો ઝુકાવ વધતા…

બદ્રીનાથ માટે ‘એન્ટ્રીગેટ’  એવા જોશીમઠની સ્થિતિ યાત્રાળુઓ માટે જોખમ રૂપ !!! ચારધામ યાત્રા માટે હરહંમેશ યાત્રાળુઓ તલપાપડ બનતા હોય છે. ત્યારે જે રીતે જોશીમઠની દયનિય સ્થિતિ…

જોશીમઠની ભૂમિ ભૂસ્ખલનને કારણે પહેલેથી જ ધસી રહી છે, 100 થી વધુ પરિવારોને તેમના ઘરોમાંથી દૂર કરીને સુરક્ષિત સ્થળોએ લઈ જવામાં આવ્યા ઉત્તરાખંડમાં ફરી એકવાર ભૂકંપ…