Browsing: junagadh

માણાવદરની જે.એમ.પાનેરા કોલેજનાં રાષ્ટ્રીય સેવા યોજના અંતર્ગત કાર્યક્રમ યોજાયો જે.એમ.પાનેરા આર્ટસ, કોમર્સ એન્ડ કોમ્પ્યુટર સાયન્સ કોલેજ-માણાવદરમાં તા.૮ જાન્યુઆરી ૨૦૧૯ના રોજ એન.એસ.એસ.યુનિટ-૧/૨ વિભાગ દ્વારા સુલતાનાબાદ મુકામે રાષ્ટ્રીય…

કેશાેદના કેવદ્રા ગામે સર્વાેદય મંડળી સંચાલિત પંડિત દીનદયાળ ઉપાધ્યાય સસ્તા અનાજની દુકાનમાં અનાજની ઉચાપતની તપાસ કરતા જુનાગઢ ડીએસઆે મામલતદારને સાેંપેલ તપાસમાં ફરીયાદીએ શંકા વ્યક્ત કરતા તપાસ…

૨૧૮ વર્ષ પૂર્વેની નીલકંઠવર્ણી સ્વામીનારાયણ શીલ મુકામે પધાર્યા હતા. આથી તાજેતરમાં જ આ મંદિરનું નિર્માણ થયેલ છે તેના પરિસરમાં ભગવાન સ્વામીનારાયણનો ‘શાકોત્સવ’ ઉજવાયો હતો. પ્રારંભમાં નીલકંઠવર્ણી…

જુનાગઢ અને પોરબંદર બન્ને જીલ્લા ને જોડતો માર્ગ   GJ SH 32જે વંથલી થી ચૌટા વાક સુધી આવેલ છે જેમાં રોડ ની બન્ને સાઈડ પર કાટાળા બાવળો…

જુનાગઢ ભકત કવિ નરસિંહ મહેતા યુનિ. ના ઉપકુલપતિની મુદત પુરી થવામાં છે ત્યારે યુનિ.ની ત્રણ ફેકલ્ટીના ડીનની ચુંટણી જાહેર થતા તેનો વિરોધ ઉઠયો હતો વિરોધ બાદ…

દરેક મહિનાની એકાદશીએ પરીક્રમા કરવાના સંકલ્પની મંજુરીને ઉંધા અર્થઘટન કરી ધોળીને પી જતા વનતંત્રની વ્હાલ-દવલાની નીતિથી લોકોમાં રોષ હિન્દુ સમાજની આસ્થાનું પ્રતિક એવા ગિરનારની પરીક્રમા માટે…

રોડનું કામ કર્યુ ન હાવા છતાં કાગળ પર રોડ બન્યાનું બતાવી કૌભાંડ આચર્યુ માળીયા મીયાણા નગરપાલિકા વિસ્તારમાં રસ્તાનું કામ કર્યા વિના જ કાગળ પર કામ બતાવી…

કેશોદ બાઇપાસ પાસે સી ઓ ચેકિંગ દરમિયાન રીક્ષા ચાલક કે માફી માંગી છતાં મેમો આપવામાં આવ્યો. રિક્ષાચાલ દર્દીને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જતો હતો. રિક્ષાચાલક દ્વારા…

વિસ્ફોટક સંગ્રહ કરનાર શખ્સે આ જથ્થો ગોંડલના વેપારી પાસેથી ખરીદયો હોવાનું ખુલ્યું: કુલ ત્રણ શખ્સો સામે નોંધાતો ગુનો જુનાગઢનાં વંથલી પાસેથી વિસ્ફોટક જીલેટીન મળી આવ્યા હતા…

એસો.ના નવનિયુકત હોદેદારોએ ડીલરો અને ખેડુતોને પડતી મુશ્કેલી અંગે ચર્ચા વિચારણા કરી માઇક્રો ઇરીગેશન ડીલર એસોસીએશન ઓફ ગુજરાત પ્રથમ બેઠક યોજાઈ જેમાં પ્રમુખ સુરેશભાઈ સખીયા ની…