Browsing: kali chaudash

કાળીચૌદશ એટલે ભગવાન પાસેથી રક્ષા મેળવવાનો દિવસ. આસો વદ તેરસને શનીવારે તા .૯.૧૧.૨૩ બપોરે ૧.૫૮ વાગ્યા સુધી તેરસ તિથિ છે . ત્યારબાદ ચૌદશ તિથિનો પ્રારંભ થાય…

હિતેશ રાવલ, સાબરકાંઠા: ગુજરાતમાં સાબરકાંઠાના ઇડરના બોલુંન્દ્રા ગામે કાલભૈરવનું પ્રથમ શિખરબંધી મંદિર આવેલું છે. ગઇકાલે કાળી ચૌદસ નિમિતે અહી મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા.…

રાજ્યના ૯૩૦ નગરોમાં કાળી ચૌદશની ઉજવણી કરાઈ વિજ્ઞાન જાથા દ્વારા દેશભરમાં કાળી ચૌદશની સદીઓ જુની માન્યતા, કુિરવાજો, પરંપરા, ભ્રામક વાર્તાઓનું ગામેગમ ખંડન કરી, સ્મશાનની મુલાકાત કરી…