Browsing: knowledge bank

સ્થિતપ્રજ્ઞ એ જ કહેવાય, જે સર્વ કામનાઓનો ત્યાગ કરી આત્મ સ્વરૂપમાં સંતુષ્ટ રહે ભગવદ્ગીતાના આઠમા અધ્યાયનો સારાંશ જોઇએ તો અર્જુને કષ્ણને પૂછેલા સાત પ્રશ્ર્નો બ્રહ્મ અધ્યાત્મ,…

હિન્દી ફિલ્મ જગતનાં ૧૯૪પ થી ૧૯૭૦ સુધીનાં ગીતો એટલે છેલ્લા પાંચ દાયકા પહેલાના ગીતો આ ગીતો ગમતાં એની પાછળ તેના શબ્દો સંગીત સાથે કર્ણપ્રિય ગાયક કલાકારનું…

આર્ય સંસ્કૃતિમાં ચાર પુરૂષાર્થો મહત્વના ગણાય છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ ચાર પુરૂષાર્થોમાં ધર્મ પ્રથમ છે અને મુખ્ય છે. ધર્મથી જ અર્થ પ્રાપ્તિ થાય…

કોઈપણ મંત્રનો પાઠ કે જપ કરતા પહેલા શરીરની બાહ્ય શુઘ્ધિ ઉપરાંત આંતરિક શુદ્ધિ પણ કરવી ઘણી જ જરૂરી છે. જ્ઞાનની દઢતા માટે હાથ હૃદય, માથુ વિગેરે…

આપણે વર્ષો સુધી શિતળા માતાની પૂજા કરીને વિદેશી ડોકટરે ‘શિતળા’વિરોધી રસી શોધીને વિશ્ર્વમાંથી શિતળાના રોગને નાબુદ કર્યો. વિકસિત દેશો કરતાં અવિકસીત દેશોમાં અંધ શ્રઘ્ધામાં લોકો વિશ્ર્વાસ…

દુનિયાભરના મહાન વિચારકોના ઉમદા વિચારોથી પ્રભાવિત થઇ આપણે વિચારોમાં બદલાવ લાવી વિકાસ કરવો જરૂરી ‘પર્ણ જયારે પ્રેમ કરે છે, ત્યારે પુષ્પ બને છે પુષ્પ જયારે આરાધના…

કોઈ લૌટા દે મેરે બીતે હુએ દિન… દેશી રમતો ભૂલાઇ… એજ મોટી સમસ્યા બાળકોનાં સર્વાંગી વિકાસમાં રમતોનું મહત્વ વધારે આજકાલનાં બાળકો કે યુવાનોને પહેલાના જમાનાની વાત…

ભારતીય સંસ્કૃતિ સમગ્ર વિશ્ર્વમાં શ્રેષ્ઠ મનાય છે યોગ, ઘ્યાન જેવી વિવિધ બાબતોથી વિદેશીઓ પણ પ્રભાવિત થયા છે. હિન્દુ ધર્મમાં ૧૬ સંસ્કારો પૈકી એક છે, જનોઇ સંસ્કાર…