Browsing: Lakshchandi MahaYagna

મુખ્ય દાતા તરીકેનો લાભ મેળવતા વિશ્ર્વ ઉમિયા ફાઉન્ડેશનના ઉપપ્રમુખ ડી.એન. ગોલ લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવનો બુધવારથી શુભારંભ થવા જઈ રહ્યો છે. કડવા પાટીદાર પરિવારોનું ઉંઝા તરફ આગમન…

આગામી તા. ૧૮ થી ૨૨ ડિસેમ્બર દરમ્યાન માં ઉમિયાના સ્થાનક ઉંઝા ખાતે ઐતિહાસિક લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવ યોજાનારા છે. જેની મહિનાઓથી તૈયારીઓ ચાલી રહી છે. એક પછી…

રામકૃષ્ણ આશ્રમ રાજકોટના અઘ્યક્ષ સ્વામી નિખિલેશ્વરાનંદજીને લક્ષચંડી મહાયજ્ઞનું કંકોત્રી ‘માં નું તેડું’ ઉમિયા માતાજી સંસ્થાન ઉંઝાના ઉપપ્રમુખ ગટોરભાઇ હરીપરા, સહમંત્રી જેન્તીભાઇ પટેલ, ખજાનચી  ચીમનભાઇ પટેલ, શિક્ષણ…

લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવ મીડિયા કન્વીનર(રાજકોટ) તરીકે સેવા આપી રહ્યા છે પનારા ગુજરાત સ્ટેટ એડલ્ટ એજયુકેશન કાઉન્સિલનાં ઉપપ્રમુખપદે ડો.જે.એમ.પનારાની નિમણુક કરવામાં આવી છે.પ્રમુખપદે જાણીતા રચનાત્મક કાર્યકર યશવંતભાઈ…

૧૬ થી ૨૩ ડિસેમ્બર દરમિયાન જાહેરનામું અમલમાં રહેશે ઉંઝા ખાતે આગામી ૧૮-૧૨-૨૦૧૯ થી ૨૨-૧૨-૨૦૧૯ સુધી ઉમિયા માતાજીનો ઉમાનગર ખાતે લક્ષચંડી મહાયજ્ઞ યોજાનાર છે. જેમા કેન્દ્રીય ગૃહમંત્રી,…

ઉંઝા ખાતે ૧૮ થી ૨૨ ડિસેમ્બર દરમ્યાન યોજાશે લક્ષચંડી મહાયજ્ઞ જવારાયાત્રામાં માઁ ઉમિયાનાં જય ઘોષ સાથે વાતાવરણ ગુંજી ઉઠયું: હજારોની જનમેદની ઉમટી: મુખ્ય યજમાન ગોવિંદભાઇ વરમોરા…