Browsing: LiliParikrama

ગરનારની લીલી પરિક્રમામાં ગઈકાલે સાંજે સુધીમાં 11.45 લાખ ભાવિકો નોંધાઈ ચૂક્યા છે. તે સાથે ગત મોડી રાત્રેથી આજે વહેલી સવાર સુધી પણ ભાવિકો ગિરનારની લીલી પરિક્રમા…

પ્રકૃતિના ખોળે યોજાતી ગિરનારની લીલી પરિક્રમા ભારે જામી છે. અને ગતરાત્રિના પરિક્રમાનો વિધિવત પ્રારંભ થાય તે પૂર્વે જ 4 લાખ  કરતાં વધુ ભાવિકોએ પરિક્રમા પૂર્ણ કરી…

દેવ દિવાળી એટલે કે, કારતક સુદ-11થી ગિરિવર ગિરનારની લીલી પરિક્રમા નો પ્રારંભ થવા જઈ રહ્યો છે. ત્યારે લાખોની સંખ્યામાં આવતા ભાવિકો માટે જરૂરી પ્રાથમિક સુવિધાઓ ઉભી…

ગરવા ગિરનારની લીલી પરિક્રમાનો પ્રારંભ આગામી તા. 23 નવેમ્બર એટલે કે કારતક સુદ અગિયારસથી થઈ રહ્યો છે. ત્યારે લાખો યાત્રાળુ ગિરનારની પરિક્રમા કરશે તે સંદર્ભે ગઈકાલે…

ધર્મનગરી જુનાગઢ શહેર થી પાંચ કિલોમીટર દૂર આવેલા ગરવા ગિરનારની ગોદમાં કારતક સુદ અગિયારસ થી દેવ દિવાળી સુધી ભવનાથ થી ભવનાથ સુધીની ગિરનાર ફરતે 36 સળ…

ગિરનાર પર્વત ગુજરાતના ધાર્મિક સ્થળોમાં નો એક છે. હિન્દુ ધર્મના લોકો તેમજ જૈન ધર્મના લોકો માટે ગિરનાર પર્વત એક પવિત્ર યાત્રાધામ છે. ગિરનાર એ સાધુ-સંતો, શુરાઓ…

ભાવિકો રાત સુધીમાં ભવનાથ પહોંચી જશે, કાલે વતનની વાટ પકશે 9 આજે દેવ દિવાળીના પાવન દિવસે ગરવા ગિરનારની ફરતે યોજાતી 36 કિલોમીટર લાંબી પરિક્રમા વિધિવત રીતે…