Browsing: Lord Shiva

1

ફાગણ શુક્લ એકાદશીને  રંગભરી એકાદશી કહેવાય છે. તેને અમલકી એકાદશી અથવા આમળા એકાદશી પણ કહેવામાં આવે છે. પૌરાણિક પરંપરાઓ અને માન્યતાઓ અનુસાર, રંગભરી એકાદશીના દિવસે, ભગવાન…

Whatsapp Image 2024 02 29 At 16.38.57 267D9931 2

મહાશિવરાત્રી મહાશિવરાત્રીનો પવિત્ર તહેવાર ભારતમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ દિવસે, ભક્તો ઉપવાસ કરે છે, મંદિરમાં જાય છે અને ભગવાન શિવને ફળ અને ફૂલ…

Whatsapp Image 2024 03 07 At 15.12.12 F00Ae1E4

ભગવાન શિવના ભક્તો માટે મહાશિવરાત્રી ખૂબ જ વિશેષ છે. આ વર્ષે તે 8 માર્ચે ઉજવવામાં આવશે. એવું માનવામાં આવે છે કે આ દિવસે જો ભોલેનાથને તેમનું…

Whatsapp Image 2024 03 07 At 09.55.46 E1D9De83

સનાતન ધર્મમાં તમામ વૈદિક કાર્યોમાં શંખનું વિશેષ સ્થાન છે. ભારતીય સંસ્કૃતિમાં શંખને શુભ પ્રતીક તરીકે સ્વીકારવામાં આવ્યું છે, જે સુખ, સમૃદ્ધિ અને સૌભાગ્ય લાવે છે. શંખ…

Whatsapp Image 2024 03 05 At 13.28.23 3E7F2296 2

મહાશિવરાત્રી એ ભગવાન શિવ અને માતા પાર્વતીની ઉપાસનાનો સૌથી મોટો તહેવાર છે. એવું માનવામાં આવે છે કે ભગવાન શંકર અને મા પાર્વતીના લગ્ન આ તારીખે જ…

Whatsapp Image 2024 03 05 At 14.56.36 B1A96654

મહાશિવરાત્રીનો પવિત્ર તહેવાર ભગવાન શિવને સમર્પિત છે. આ દિવસે ભક્તો પૂર્ણ ભક્તિ સાથે ભગવાન શિવની પૂજા કરે છે અને શિવલિંગનો અભિષેક કરે છે. મહાશિવરાત્રિ પર રૂદ્રાભિષેક…

Whatsapp Image 2024 03 02 At 18.13.43 24A7768A 4

ભગવાન શિવના ભક્તો આ મહિનાઓમાં અથવા દર સોમવારે મહાદેવનું વ્રત રાખીને સંપૂર્ણ ભક્તિ સાથે ભોળાનાથની પૂજા અર્ચના કરે છે. જો તમે પણ સોમવારનું વ્રત રાખ્યું છે…

Whatsapp Image 2022 07 26 At 12.20.31 Pm

હ્રિમ ચિંતના શ્રી જી બેલપત્ર ભગવાન શિવને ખૂબ પ્રિય છે. આ કારણથી શિવ પૂજામાં બેલપત્ર ચોક્કસપણે ચઢાવવામાં આવે છે. શાસ્ત્રોમાં બેલપત્ર ચઢાવવાના કેટલાક નિયમો પણ જણાવવામાં…

Image Painting

હિતેશ રાવલ, સાબરકાંઠા: પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભગવાન શિવના દર્શનનો મહિમા તદન અનોખો જ હોય છે. શિવાલયોમાં ભક્તોની ભીડ ઉમટે છે. મંદિર હર હાર મહાદેના નાદથી…

Be Mukhi

શિવ અને માતાજીની ઉપાસના કરતા લોકોએ બે મૂખી રૂદ્રાક્ષ ધારણ કરવો જોઇએ બે મૂખી રૂદ્રાક્ષનું નામ છે. ઉમાશંકર બે મુખી રૂદ્રાક્ષ શિવશકિતનું સ્વરૂપ માનવામાં આવે છે.…