Browsing: Lord Shiva

ભગવાન શિવના ભક્તો માટે મહાશિવરાત્રી ખૂબ જ વિશેષ છે. આ વર્ષે તે 8 માર્ચે ઉજવવામાં આવશે. એવું માનવામાં આવે છે કે આ દિવસે જો ભોલેનાથને તેમનું…

સનાતન ધર્મમાં તમામ વૈદિક કાર્યોમાં શંખનું વિશેષ સ્થાન છે. ભારતીય સંસ્કૃતિમાં શંખને શુભ પ્રતીક તરીકે સ્વીકારવામાં આવ્યું છે, જે સુખ, સમૃદ્ધિ અને સૌભાગ્ય લાવે છે. શંખ…

મહાશિવરાત્રી એ ભગવાન શિવ અને માતા પાર્વતીની ઉપાસનાનો સૌથી મોટો તહેવાર છે. એવું માનવામાં આવે છે કે ભગવાન શંકર અને મા પાર્વતીના લગ્ન આ તારીખે જ…

મહાશિવરાત્રીનો પવિત્ર તહેવાર ભગવાન શિવને સમર્પિત છે. આ દિવસે ભક્તો પૂર્ણ ભક્તિ સાથે ભગવાન શિવની પૂજા કરે છે અને શિવલિંગનો અભિષેક કરે છે. મહાશિવરાત્રિ પર રૂદ્રાભિષેક…

ભગવાન શિવના ભક્તો આ મહિનાઓમાં અથવા દર સોમવારે મહાદેવનું વ્રત રાખીને સંપૂર્ણ ભક્તિ સાથે ભોળાનાથની પૂજા અર્ચના કરે છે. જો તમે પણ સોમવારનું વ્રત રાખ્યું છે…

હ્રિમ ચિંતના શ્રી જી બેલપત્ર ભગવાન શિવને ખૂબ પ્રિય છે. આ કારણથી શિવ પૂજામાં બેલપત્ર ચોક્કસપણે ચઢાવવામાં આવે છે. શાસ્ત્રોમાં બેલપત્ર ચઢાવવાના કેટલાક નિયમો પણ જણાવવામાં…

હિતેશ રાવલ, સાબરકાંઠા: પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભગવાન શિવના દર્શનનો મહિમા તદન અનોખો જ હોય છે. શિવાલયોમાં ભક્તોની ભીડ ઉમટે છે. મંદિર હર હાર મહાદેના નાદથી…

શિવ અને માતાજીની ઉપાસના કરતા લોકોએ બે મૂખી રૂદ્રાક્ષ ધારણ કરવો જોઇએ બે મૂખી રૂદ્રાક્ષનું નામ છે. ઉમાશંકર બે મુખી રૂદ્રાક્ષ શિવશકિતનું સ્વરૂપ માનવામાં આવે છે.…

ભગવાન ભોળા નાથના સ્વયંભૂ બા જયોતિલીંગ સુપ્રસિધ્ધ દર્શનીય વંદનીય છે. અને દર્શન માત્રથી મન મસ્ત બની જાય છે. ચલીત ચીતવન ચંદનવનમાં ફેરવાય છે. અજબ સાતા વર્તાય…

ભગવાન આસુતોષની આરાધના કરવાથી સઘળા, પાપ, તાપ, સંતાપ દૂર થાય છે. મરકટ મન મિંદડુ બની જાય છે, ચલિત્ત ચિત્ત ચંદનવનમાં ફેરવાય છે. ‘હર’ કહેતા હર-પ્રકારની પિડા…