MadhaparChowkadi

રાજકોટ શહેરના પ્રવેશદ્વાર સમા માધાપર ચોકડી પર ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે ઓવરબ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે. તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ…

રાજકોટના પ્રવેશદ્વાર ગણાતા માધાપર ચોકડીએ મુખ્યમંત્રીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ત્રણ વર્ષના લાંબા સમય બાદ હવે અહીં ટ્રાફિકની ઝંઝટમાંથી મુક્તિ મળી છે. આ…

જામનગર જતા હેવી વાહનોને બેડીથી મિતાણા થઈને પડધરી જવું પડશે માધાપર ચોકડીએ ઓવરબ્રિજના કામના કારણે સતત ટ્રાફિક રહેતો હોય જેને નિવારવા માટે ડાયવર્ઝન આપવા તંત્રએ વિચારણા…