Browsing: Martyrs

નેશનલ ન્યૂઝ  વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે સંસદ હુમલાના શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી અને કહ્યું હતું કે તેમની હિંમત અને બલિદાન હંમેશા દેશની સ્મૃતિમાં કોતરવામાં આવશે.…

કલેક્ટર અને જિલ્લા વહીવટીતંત્રના માઇક્રો મેનેજમેન્ટથી વીરાંજલી પ્રોગ્રામ સફળ થયો સાંસદ નારણભાઈ કાછડીયાએ વીરાંજલિ કાર્યક્રમના આયોજન બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગૃહ અને રમતગમત યુવા સાંસ્કૃતિક પ્રવૃતિ…

ટ્વીટરમાં 100 ટકા લોકોએ અને ઇન્સ્ટાગ્રામમાં 92 ટકા લોકોએ કહ્યું શહીદોને શ્રધાંજલિ આપશે અબતક દ્વારા સોશિયલ મીડિયા ઉપર રોચક સર્વે કરવામાં આવ્યો છે. આજે 14 ફેબ્રુઆરી…

અબતકે રેસકોર્સમાં વીર શહીદોને શ્રધાંજલિ આપવા યોજ્યો ભવ્ય કાર્યક્રમ કેપ્ટન જયદેવ જોશી, કર્નલ પી.પી. વ્યાસ તેમજ આર્મીના નિવૃત જવાનો સહિત વિવિધ ક્ષેત્રના લોકોએ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી…

કર્નલ સંતોષ બાબુને મહાવીર ચક્રથી, સુબેદાર સંજીવ કુમારને કીર્તિચક્રથી સન્માનિત કરવામાં આવ્યા લદ્દાખની ગલવાન ઘાટીમાં ઓપરેશન સ્નો લેપર્ડ દરમિયાન ચીની સૈનિકો સાથે લડતા શહીદ થયેલા કર્નલ…

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતના એનસીસી કેડેટ્સ દ્વારા ‘કારગીલ કે વીરો કો ગુજરાત કા આભાર’  ‘એક મેં સૌ કે લિએ’ના પાંચમા તબક્કાના અભિયાન અંતર્ગત દેશભક્તિની વિવિધ થીમ…