Browsing: MatanaMadh

ભારતીય સંસ્કૃતિમાં શક્તિ ઉપાસનાનું સ્થાન અલૌકિક, અનોખુ અને અજોડ છે. માતાના મઢમાં આશાપુરા શકિત પીઠ ખાતે આસો  અને ચૈત્રી નવરાત્રી ભવ્ય રીતે ઉજવવામાં આવે છે. આશાપુરાનું…

નવલા નવરાત્રીના દિવસોમાં શક્તિ આરાધનાનું અતિ મહત્વ છે. જેમાં નારી શક્તિની ઉપાસના કરનારા શક્તિ ઉપાસકો કહેવાયા, જેથી ત્યાગીઓ શકિત આરાધનાને જીવન સંકલ્પનો આધારસ્તંભ કહે છે. ભૂજથી…

21 માર્ચે રાત્રે  8.35 વાગ્યે ઘટ સ્થાપન થશે તથા 28 માર્ચે રાત્રે 1 વાગ્યે બિડું હોમાશે ભૂજથી 100 કી.મી. અંતરે આવેલ 19 મી સદીનું ભવ્ય તિર્થધામ…