Browsing: Monday

લિઝ ટ્રુસ અને ભારતીય મૂળના રિશી સુનક વચ્ચે વડાપ્રધાન પદ માટે ટક્કર યુનાઇટેડ કિંગડમ એટલે કે યુકેના નવા વડાપ્રધાન કોણ તે અંગેની જાહેરાત સોમવારના રોજ પૂર્ણ…

ઈન્ટરનેશનલ બિઝનેસ સમિટમાં હાજરી આપશે ઝિમ્બાબ્વેના એમ્બેસી ના પીટર હોબવાની , ડેપ્યુટી હેડ ઓફ મિશન ઝિમ્બાબ્વે, મિસિસ નોમુસા મુગ્વામબી , ટ્રેડ ઓફિસર ઝિમ્બાબ્વે એમ્બેસી તારીખ સોમવારે…

15 ઓગસ્ટની પૂર્વ સંઘ્યાએ મુખ્યમંત્રીએ ટ્વીટ કરી પોલીસ કર્મચારી માટે 550 કરોડની ફાળવણી કરી’તી જાહેરાત ગુજરાતમાં છેલ્લા 10 મહિનાથી પોલીસ કર્મચારીઓએ ગ્રેડ પે મામલે કરેલા આંદોલનને…

સ્વતંત્રતા પર્વ નિમિતે મહાદેવને ત્રીરંગા પુષ્પોની થીમ શણગાર કરાયો પરંપરાગત રીતે યોજાતી પાલખીયાત્રામાં સોમનાથ મહાદેવની પાલખીયાત્રા ને ગુલાબ, કમળ, બિલ્વપત્ર સહિત પુષ્પહાર થી શણગારવામાં આવી હતી.…

સૌરાષ્ટ્રના ગામે ગામથી રઘુવંશી પરિવાર પધારશે: રામધામ ભુમી પર તિરંગો ધ્વજ ફરકાવાશે વાંકાનેર તાલુકાના જાલીડા ગામની સીમમાં સદ્ગુરૂ દેવ હરીચરણદાસજી મહારાજની અસિમ કૃપા અને આશિર્વાદથી નિર્માણ…

મંગળવારે નાગ પંચમી, બુધવારે રાંધણ છઠ્ઠ, ગુરૂવારે શિતળા સાતમ અને શુક્રવારે જન્માષ્ટમી પર્વની ઉજવણી: બે વર્ષ બાદ તહેવારોની રંગત જામશે બે વર્ષના લાંબા અંતરાલ બાદ સૌરાષ્ટ્રમાં…

રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી અરવલ્લી જિલ્લાના મોડાસામાં થશે, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ રહેશે ખાસ ઉપસ્થિત રાજકોટ જિલ્લાકક્ષાની ઉજવણી પડધરી તાલુકાના તરઘડીમાં: પ્રભારી મંત્રી…

ગ્રેડ પે ને લગતા પ્રશ્ર્નો ઉકેલવાની માંગ સાથે કર્મચારી મહાસંઘના આદેશનું પાલન કરવા અનુરોધ ઘણા વખતથી ગ્રેડ પે નો પ્રાણપ્રશ્ર્ન સરકારમાં જુદા જુદા કારણોસર અટવાતો આવ્યો…

બે દિવસ લોક સાંસ્કૃતિક મેળો ભરાશે, નિજ મંદિરેથી ડી.જે.ના સથવારે દાદાની પાલખી યાત્રા નિકળશે વાંકાનેર શહેરથી 10 કિ.મી. દુર આવેલ પુરાણ પ્રસિધ્ધ સ્વયંભુ જડેશ્ર્વર મહાદેવ મંદિરે…

સોમનાથ  મંદિર વહેલી સવારે  ચાર વાગ્યે  ખુલ્લુ: મહાદેવને બોરસલીના પુષ્પનો શણગાર: સૌરાષ્ટ્રમાં ગામે ગામે ભકતો દ્વારા  ભોળીયાનાથને  રીઝવવા આરાધના દેવાધિદેવ મહાદેવને  અતિપ્રિય એવા પવિત્ર પાવનકારી શ્રાવણ…