Browsing: national news

સમય, કાળ અને સ્થિતિ ક્યારેય યથાવત રહેતી નથી… એક જમાનો હતો કે, નાના, ગરીબ અને મધ્યમ વર્ગના મહેનતકશ લોકો પૈસાદાર થવા માટે દુબઈ જવાનું સપનું જોતા…

કોરોનાની બીજી લહેરમાં સૌથી વધુ રીતે અસરગ્રસ્ત થયું હોય તો તે છે મહારાષ્ટ્ર. પરંતુ હવે બીજી લહેર અંકુશમાં આવતાં રાજ્ય ફરી તરફ અનલોક તરફ આગળ ધપી…

પંજાબ નેશનલ બેન્કને રૂા.13,500 કરોડનો ચુનો ચોપડી વિદેશી નાગરિક બની બેઠેલા મેહુલ ચોકસીનો કબ્જો લેવા માટે ડોમિનિકા પહોચેલી ભારતી ટીમને ખાલી હાથે પરત આવું પડતા લીલા…

માંદગી આવી.. આર્થિક ભીંસ લાવી…ની જેમ કોરોના મહામારીએ પણ વિશ્ર્વભરનાં દેશોને આર્થિક ફટકો પડયો છે. ભલભલા દેશોને આર્થિક સહિત તમામ ક્ષેત્રે પછડાટ લાગી છે. જેમાંથી ભારત…

ઉત્તરપ્રદેશનું રાજકારણ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની મહત્વકાંક્ષી રાજકીય સફરને લઈને ભાજપની દિશા અને દશા અને કોંગ્રેસ માટે પ્રિયંકાનું નેતૃત્વ કેવું ફળશે તે બંને મુદ્દાને લઈને ભારે ચર્ચામાં…

સમગ્ર વિશ્વમાં જ્યારે કોરોનાએ કહેર મચાવ્યો છે, લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે નિષ્ણાંતોના મત મુજબ કોરોનાથી ભયભીત થવાની બિલકુલ જરૂરિયાત નથી. ફક્ત અમુક…

વાયરસને નાથવા પ્રાચિન ચિકિત્સા પધ્ધતિ સક્ષમ કોરોનાને માત આપવા માટે આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિ કારગર કે એલોપથી પદ્ધતિ ?? મહામારીના આ સમયમાં વાયરસ, ફૂગ કે અન્ય કોઈ…

દેશભરમાં વેક્સિનેશન પ્રોગ્રામ હેઠળ સરકારી હોસ્પિટલોની સાથોસાથ ખાનગી હોસ્પિટલોને પણ રસીનો જથ્થો આપીને દેશને કોરોના કવચથી સુરક્ષિત કરવા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે પરંતુ એક સર્વે…

હાલ કોરોના સામે બચવા રસી જ એક માત્ર ઉપાય સમાન ગણાય રહી છે. ત્યારે આ બાબત પર ભાર મૂકતા મુખ્ય આર્થિક સલાહકાર કે. વી. સુબ્રહ્મણ્યમએ પણ…

ખાદ્યતેલના વધતા જતા ભાવની ચિંતામાંથી લોકોને મુક્તિ મળી શકે છે. સરકાર દ્વારા હાલ આ મુદ્દે વિચારણા કરાઈ રહી છે. કોરોના સંકટકાળમાં ખાદ્યતેલોના ભાવમા તોતિંગ બમણા જેટલો…