- સુરત : નિલેશ કુંભાણીને મતદાન અગાઉ કોંગ્રેસ પ્રવક્તાની ખુલ્લી ચીમકી
- ઓમકારેશ્વર મંદિરમાં પધાર્યા “બાબા કેદારનાથ”
- ‘સાવી’નું ટીઝર લોન્ચ, ફિલ્મ એક્શન-થ્રિલરથી છે ભરપૂર
- હાઇકોર્ટએ દિનુ બોઘા સોલંકી સહિત તમામ આરોપીઓને અમિત જેઠવા હત્યાકાંડ કેસમાં આપી મોટી રાહત
- મૌલવીની ધરપકડ બાદ તેના ઘરે સર્ચ ઓપરેશન હાથ ધરાયું
- કંગના રનૌતે કર્યો વિસ્ફોટ, જાણો ચૂંટણી જીતવા બાબતે શું કહ્યું ?
- NEET પેપર લીક થયું! બિહારથી રાજસ્થાન સુધી હંગામો…
- ગરમીમાં ઠંડક આપતું આ સ્થળ જેના વિશે જાણીને પણ ઠંડક વળશે
Browsing: NationalNews
છેલ્લા છ વર્ષથી અત્યાર સુધીમાં અન્ય દેશોમાં ભારતના 403 વિદ્યાર્થીઓના મૃત્યુ થયા છે. જેમાં કુદરતી કારણો, અકસ્માત અને મેડિકલ બાબતોનો સમાવેશ થાય છે. 34 દેશમાંથી કેનેડામાં…
સુપ્રીમ કોર્ટે શુક્રવારે ચૂંટણી પ્રચારમાં રાજકીય પક્ષો દ્વારા ખર્ચની મર્યાદા નક્કી કરવા માટે ચૂંટણી પંચને નિર્દેશ આપવાની માંગ કરતી પીઆઈએલને ફગાવી દીધી હતી. સીજેઆઈ જસ્ટિસ ચંદ્રચુડની…
ગૂગલે પ્લે સ્ટોર પરથી એવી 17 એપ્સ હટાવી દીધી છે જે ભારતીય યુઝર્સનો ડેટા એકત્ર કરતી હતી. આ ખતરનાક એપ્લિકેશનો વપરાશકર્તાઓને તેમના વ્યક્તિગત ડેટાને ઍક્સેસ કરવા…
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સવાર વિડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી ગુજરાતમાં આયોજિત ફાઈનાન્સિયલ ટેક્નોલોજી ઈવેન્ટ ‘ઈન્ફિનિટી ફોરમ-2.0’ને સંબોધિત કરી હતી. આ ઈવેન્ટનું આયોજન ઈન્ટરનેશનલ ફાઈનાન્સિયલ સર્વિસ સેન્ટર ઓથોરિટી…
બાળકો વિરુદ્ધ સાયબર ક્રાઈમ ઝડપથી વધી રહ્યા છે. 2022માં બાળકો વિરુદ્ધ સાયબર ક્રાઈમના 1,823 કેસ નોંધાયા હતા. જે ગયા વર્ષની સરખામણીમાં 32 ટકા વધુ છે. 2021માં…
સરકારે શુક્રવારે ખાદ્યપદાર્થોના ભાવને અંકુશમાં લેવા અને તેમની ઉપલબ્ધતા વધારવાના પગલાં ઝડપી બનાવ્યા કારણ કે તેણે માર્ચ 2024 સુધી પીળા વટાણાની આયાત પરના તમામ નિયંત્રણો દૂર…
ઇસ્લામિક સંગઠન આઈએસઆઈએસ દેશમાં યુવાનોને કટ્ટરપંથી બનાવી આતંકવાદી સંગઠન સાથે જોડવાના ષડયંત્ર મામલે રાષ્ટ્રીય તપાસ એજન્સીએ દરોડાની કાર્યવાહી હાથ ધરી છે. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ) એ…
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતના સૌથી લોકપ્રિય લીડર છે. વિપક્ષ કે સત્તા પક્ષના એક પણ નેતા તેમની લોકપ્રિયતાની નજીક પણ નથી. જો કે વડાપ્રધાન મોદી માત્ર ભારતમાં…
ભારતમાં આઝાદીનાં આટલા વર્ષો બાદ પણ ગરીબી સૌથી મોટો પડકાર છે. દેશમાં હાલમાં આશરે 22 કરોડ લોકો ગરીબી રેખાની નીચે જીવન જીવી રહ્યાં છે. જેમને પોતાની…
ગુજરાતના ખેડૂતો માટે વન વિભાગ દ્વારા એક મોટી જાહેરાત કરાઈ છે. જે મુજબ, હવે ખેડૂતો પણ પોતાના ખેતરમાં વૃક્ષો વાવીને કાર્બન ક્રેડિટનો લાભ મેળવી શકશે. કિસાન…
© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.